‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠે દિલ્હીમાં ભવ્ય સાહિત્યિક સમારોહ, 100 દેશભક્તિ કવિતાઓના પુસ્તકનું લોકાર્પણ
રાજધાની નવી દિલ્હી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય સાહિત્યિક સમારોહ યોજાયો હતો. Indira Gandhi National Centre for the Arts (IGNCA) ના સમવેત હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાથી ઓતપ્રો...
બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’
ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્ત...
‘ઓપરેશન સિંદૂર’માં ભારતનો પ્રચંડ પ્રહાર : 9 આતંકી ઠેકાણા, 13 જેટ અને 11 એરફિલ્ડને નિશાન બનાવી પાકિસ્તાનને ઝુકાવ્યું
ભારતીય સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓએ ‘ઓપરેશન સિંદૂર’ને ભારતના સૈન્ય ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના ગણાવી છે. રાજીવ ઘાઈ, અવધેશ ભારતી અને એ.એન. પ્રમોદએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ ઓપરેશન આત...
ભારતની હવાઈ સુરક્ષા મજબૂત : કેન્દ્ર સરકારે વધુ 5 S-400 એર ડીફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી, ચોથી સિસ્ટમ મેમાં મળશે
ભારતની હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારએ રશિયા પાસેથી વધુ પાંચ S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની મંજૂરી આપી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય દેશની સુરક્ષા ક્ષમતાને નવી ઊંચાઈ આપશે. રશિયાએ મ?...
પહલગામ આતંકી હુમલાની વરસી પર PM મોદીની શ્રદ્ધાંજલિ, કહ્યું- “ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકી હુમલાની વરસી પર હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશ આ ભયાનક હુમલાના પીડિત?...
સંરક્ષણ બજેટમાં 15% વધારો, દેશની સુરક્ષા અને આધુનિકીકરણ પર ભાર : PM મોદીના મહત્વપૂર્ણ નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતના સંરક્ષણ ક્ષેત્રની મજબૂતી, સૈન્ય આધુનિકીકરણ અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા...
ભારતની આકાશી સુરક્ષા વધુ મજબૂત : ₹10,000 કરોડમાં S-400 માટે 288 નવી મિસાઈલો ખરીદવાની મંજૂરી
ભારતીય સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા ગુરુવારે લેવામાં આવેલા નિર્ણયો દેશની રક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના દિશામાં ઐતિહાસિક માનવામાં આવી રહ્યા છે. બેઠક દરમ?...
ઓપરેશન સિંદૂર પર વાઇસ ચીફ નાગેશ કપૂરનું મહત્વપૂર્ણ નિવેદન, રાફેલને ગણાવ્યો ‘હીરો’
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પોતાની શક્તિ અને વ્યૂહાત્મક ક્ષમતાનો મજબૂત પરિચય આપ્યો છે. ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે આ ઓપરેશ...
1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટ ગાર્ડનો 50મો સ્થાપના દિવસ
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાની 50મી વર્ષગાંઠ ઉજવી રહી છે, જે દેશમાં દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં તેની 5 દાયકાની પ્રતિબદ્ધ સેવાઓની યાદ કરાવે છે. 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ સ્થાપિત થયેલ...
Republic Day 2026 : કર્તવ્ય પથ પર પરેડમાં વિભિન્ન રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવી
આ વર્ષે 26 જાન્યુઆરી, 2026ના રોજ ઉજવાયેલા 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડમાં ભારતીય સેનાએ કર્તવ્ય પથ પર પોતાની શક્તિ અને ટેકનોલોજીકલ ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. પરેડમાં ભારતીય સેનાના તા...