કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો
છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડ રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી કુલ ૨૧૮ જેટલા યુવાઓ સહભાગી બન્યા ૧૫૦ કિ.મી. યુનિટી માર્ચમાં સહયોગ આપનાર યુવાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આ?...
સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન
નર્મદામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાન?...
પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ
દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર 2026 સુધી ઉજવણી ચાલવાની છે. તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા ?...
રાજપૂતોની માગ રંગ લાવી, મોદી રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે
કેવડિયામાં રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગને હવે અંતે પૂરું થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ (National Unity Day)ની ઉજવણી માટે આવશે ત્યારે તેઓ ત્યાં ત્રણ મહ?...
નર્મદા જિલ્લા રેડ ક્રોસ દ્વારા કેવડિયામાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન
રક્તદાન કેમ્પ તારીખ ૨૨ જુલાઈ, ૨૦૨૫ – મંગળવારના રોજ યોજાયો હતો, જેમાં હોટેલના સ્ટાફ તેમજ આસપાસના ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દાતાઓએ સ્વેચ્છાએ રક્તદા?...