ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતિમ શિડ્યૂલની જાહેરાત આજે બુધવારે (1 એપ્રિલ, 2026) રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરવામાં આવી છે. આ મતદાનમાં રાજ્યની 15 ...
ઉડાન 2.0 યોજના હેઠળ મોટો નિર્ણય : દેશભરમાં 100 નવા એરપોર્ટ, ગુજરાતમાં બનશે 11 ગ્રીનફીલ્ડ એરપોર્ટ
દેશમાં ડોમેસ્ટિક એર કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. UDAN 2.0 Scheme હેઠળ દેશભરમાં 100 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે આશરે ₹28,840 કરોડનું રો?...
ગુજરાત હાઈકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ, ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી અને ડિજિટલ બનશે
ગુજરાતમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ આધુનિક, પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ ખાતે નવા અત્યાધુનિક આર્બિટ્રેશન સેન્ટરના...
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં IRIS નેશનલ ફેર : 75 યુવા વૈજ્ઞાનિકો માટે STEM રિસર્ચના વિકાસનું વિશાળ મંચ
અમદાવાદની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 6થી 8 ફેબ્રુઆરી 2026 સુધી IRIS નેશનલ ફેર 2025-26 યોજાયું, જેમાં ભારતના 12 રાજ્યો અને 24 શહેરોના 75 યુવા ઇનોવેટર્સએ ભાગ લીધો. ત્રણ દિવસીય આ રાષ્ટ્રીય કાર્યક્રમે અમદાવા?...
ગુજરાતમાં 20થી વધુ સરકારી સેવાઓ માટે આધાર વેરિફિકેશન અનિવાર્ય
ગુજરાત રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગે એક મહત્વપૂર્ણ ઠરાવ અમલમાં મૂક્યો છે. વહીવટી સુધારણા આયોગની ભલામણોન?...
સહકાર ભારતી-ગુજરાત દ્વારા ૧૦૦ વર્ષ જૂની ૨૦૦થી વધુ સહકારી સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે
સહકાર ભારતીના સ્થાપના દિવસ ૧૧ જાન્યુઆરીના રોજ ૪૮મા સ્થાપના દિવસ અને આર એસ.એસ.ના શતાબ્દી વર્ષ ના ઊપલક્ષ્યમાં જે સહકારી સંસ્થાઓએ ૧૦૦ વર્ષોથી વધુ સમય પૂર્ણ કર્યો છે અને આજે પણ સફળતાપૂર્વક કાર?...
ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું. અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે નિર્?...
કુદરતી આફતનો સામનો કરવા સરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત લેવા મંત્રીઓ તૈનાત
ગુજરાત રાજ્યમાં થયેલા અણધાર્યા માવઠા (બિનમોસમી વરસાદ)થી ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે તાત્કાલિક અસરથી 'એક્શન મોડ' અપનાવ્યો છે. રાહત અને વ્યવસ્થાપનના કામોને ઝડપી બનાવવા માટ?...
16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ
અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં આવતી કાલે મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરમાં યોજાનારી વિશાળ મહારક્તદાન શિબિરને ?...
ગુજરાતની ‘હ્યુમન મિલ્ક બેંક’ની અનોખી સિદ્ધિ, 21 હજારથી વધુ માતા દૂધદાન કરી યશોદા બની
‘મીઠા મધુ ને મીઠા મેહુલા… એથી મીઠી તે મોરી માત…’ જેવી પંક્તિઓ મા નામની મધુરતા અને માતૃત્વના મહિમા વિશેની ભાવનાને દર્શાવે છે. માતૃત્વ માત્ર પ્રેમ અને લાગણીનું değil, પણ નવજાત શિશુના જીવન માટે પો...