ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ‘T-20 ગેમ’ જેવી સ્થિતિ, ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 10-12 દિવસનો સમય!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી આ વખતે એકદમ અલગ માહોલમાં યોજાવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ટૂંકા કાર્યક્રમને કારણે આ ચૂંટણી હવે ‘T-20 મેચ’ જેવી બની રહી છે, જેમાં ?...
આસામ વિધાનસભા ચૂંટણી 2026: ભાજપએ જાહેર કર્યો સંકલ્પ પત્ર, UCC અને ₹5 લાખ કરોડના વિકાસનો મોટો દાવો
આસામમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો (સંકલ્પ પત્ર) સત્તાવાર રીતે જાહેર કર્યો છે. આ કાર્યક્રમ કેન્દ?...
સસ્પેન્ડેડ TMC નેતા હુમાયું કબીરે નવી પાર્ટી જનતા ઉન્નયન પાર્ટીનું એલાન કર્યું
બાબરી મસ્જિદની ઈંટોને લઈને અગાઉ ચર્ચામાં આવેલા અને તાજેતરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી સસ્પેન્ડ થયેલા નેતા હુમાયું કબીરે હવે પોતાની નવી રાજકીય પાર્ટી બનાવીને બંગાળની રાજનીતિમાં ખુલ્લો પડ?...
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કયા માપદંડને આધારે બન્યા ? કોણ છે નિતીન નબિન ?
ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહારમાં NDA સરકારમાં મંત્રી રહેલા નીતિન નવીનને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમને જેપી નડ્ડાના સ્થાને પાર્ટી નેતૃત્વમાં મહત્વપૂર્ણ જવાબદારી...
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAને જ્વલંત વિજય મળતાં ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો
બિહારમાં ભાજપના વડપણ હેઠળ એનડીએને વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ પ્રચંડ વિજય આપ્યો છે તે વિજયને ખેડા જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરોએ ઉમળકાભેર આવકારી વિજયોસવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં...
બિહારમાં પહેલા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 60.13 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર ગુરુવારે સવારે સાત વાગ્યે શરૂ થયું, જેમાં કુલ 121 બેઠકો પર મતદાન યોજાયું. આ તબક્કામાં 3.75 કરોડથી વધુ મતદારોએ 1314 ઉમેદવારોના ભાગ્યનો નિર્?...
અમૂલ નિયામક મંડળની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપે ચાર બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા
આગામી ૧૦ સપ્ટેમ્બરના અમૂલ નિયામક મંડળની બાર બ્લોક વાઇસ અને એક વ્યક્તિ વિશેષ બેઠક મળી તેર બેઠક ના યોજાનાર ચૂંટણી જંગ માટે ભાજપે આજે ચાર બ્લોક ઉમેદવાર જાહેર કર્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વ...
ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવાર નામાંકન ભરી શકશે
જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 9 સપ્ટે?...