છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી, દેશભક્તિ અને સાહસની પ્રેરણા
ભારતના મહાન વીર સપૂત અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની આજે 19 ફેબ્રુઆરી, 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયેલી જન્મજયંતી સમગ્ર દેશમાં ગૌરવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહી છે. ...
છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું, ‘તેઓ ફક્ત એક નામ નથી, તેઓ આપણા આદર્શ છે’
પીએમ મોદીએ કહ્યું, "આપણે સ્વરાજ્યનો બચાવ કરનાર મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ." પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "છત્રપતિ શિવાજી મહારાજની જ?...
માલેગાંવમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસવીરથી રાજકીય ગરમાવો, ભાજપ-શિવસેનાનો વિરોધ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવાના મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. માલેગાંવ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નિહાલ અહેમદે તેમની સત્તાવાર ઓફિસમાં ટી?...
દિલ્હીમાં થશે ‘સનાતન રાષ્ટ્ર’નો શંખનાદ !
ક્યારેક ‘સોનાની ચકલી’ કહેવાતું ભારત માત્ર પોતાની સમૃદ્ધિને કારણે જ મહાન ન હતું, પરંતુ તેની સનાતન સંસ્કૃતિ, ધર્મનિષ્ઠ જીવનશૈલી, શૌર્ય અને વીરતાથી ભરપૂર શાસનને કારણે હતું. આજે ભારત ટેકનિકલ...
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 8 ઓક્ટોબર 2025ના રોજ મહારાષ્ટ્રના નવિ મુંબઈમાં દેશના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ” — નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ક...
છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિકૃત માહિતી આપતું ‘ખાલિદ કા શિવાજી’ ચલચિત્ર પર પ્રતિબંધ મૂકો ! – હિંદુ જનજાગૃતિ સમિતિની માંગ
આગામી મરાઠી ફિલ્મ ’ખાલિદ કા શિવાજી’માં છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઐતિહાસિક રીતે ખોટી, તથ્યહીન અને વિકૃત માહિતી આપીને સમગ્ર જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ વિકૃત પ્રચારને કારણે તમા?...
મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે (CSMIA) આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે રનવે પર ઉભેલા અકાસા એરલાઈન્સ (Akasa Airlines)ના વિમાન સાથે તૃતીય પક્ષ દ્વારા સંચાલિત કાર્ગો ટ્રક અથડાયુ?...
મરાઠા સામ્રાજ્યના 12 કિલ્લાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મળતા મહારાષ્ટ્ર સરકારે કરી ઉજવણી
મહારાષ્ટ્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો ક્ષણ સામે આવી છે, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્મિત 12 મહત્વપૂર્ણ કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (UNESCO World Heritage Sites) તરીકે સ્થાન મળ્ય...
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ
છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબં...
આજે શિવાજી જયંતિ, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના વારસાની ઉજવણી
19 ફેબ્રુઆરી 2025ના રોજ શિવાજી જયંતિ ઉજવાશે, અને મહારાષ્ટ્રમાં આ તહેવાર વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાથી મનાવવામાં આવશે. શિવાજી મહારાજ માત્ર એક મહાન યોદ્ધા જ નહીં, પણ એક દૂરદર્શી શાસક અને રાષ્ટ્રનિર?...