દિલ્હીવાસીઓ માટે મોટી રાહત : 13 વર્ષ બાદ ફરી રેશનકાર્ડ જારી થશે, આવક મર્યાદામાં પણ વધારો
દિલ્હીમાં લાખો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ૧૩ વર્ષથી અટકેલી રાશન કાર્ડ પ્રક્રિયા રાજધાનીમાં ફરી શરૂ થવાની તૈયારીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગ...
દિલ્હીમાં મોટો નિર્ણય : અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, ઈંધણ બચત માટે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ
વધતા ઇંધણ વપરાશ અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને Narendra Modiની અપીલ બાદ Delhiમાં મોટો નીતિગત નિર્ણય લેવાયો છે. Rekha Guptaની આગેવાની હેઠળ સરકારે ‘મેરા ભારત મેરા યોગદાન’ અભિયાન શરૂ કરીને સરકારી કચેરી...
દિલ્હી : હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા જલાવાથી રૂ.5000 દંડ, પ્રદૂષણ રોકવા સરકારનો કડક નિર્ણય
દિલ્હી સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે વધુ એક મહત્વપૂર્ણ અને કડક પગલું લીધું છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં...
દિલ્હી NCRમાં દિવાળી પર ગ્રીન ફટાકડાને સુપ્રીમની મંજૂરી
સુપ્રીમ કોર્ટએ દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને દિલ્હી અને NCR વિસ્તારના લોકોને મોટી રાહત આપી છે. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે 15 ઓક્ટોબરે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે, ...
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ પહેલા CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં ડિપ્લોમેટ્સ સાથે કરી સંવાદ બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) પૂર્વેની ઉચ્ચ સ્તરીય સંવાદ બેઠક રાજ્યના વિકાસ વિઝન અને વૈશ્વિક સહકારને વધુ મજબૂત બનાવ?...
10 વર્ષ બાદ દિલ્હીમાં જુલાઈ મહિનામાં મળી સૌથી સ્વચ્છ હવા, AQIનું સ્તર 100 કરતા ઘટ્યું
રાજધાની દિલ્હીમાં ચિંતાજનક વાતાવરણના પડછાયાથી થોડી રાહત મળી છે, કારણ કે જુલાઈ 2025માં દિલ્હીની હવા છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધુ સ્વચ્છ નોંધાઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના તાજેતરના ?...
દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં
દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં આવેલા વેલકમ વિસ્તારમાં આવેલી જનતા મજૂર કોલોનીમાં શનિવારની સવારે 7 વાગ્યે એક ચાર માળની જૂની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર...
જૂનાં વાહનો માટે ફ્યુલ બૅનના નિર્ણયના અમલીકરણ પર દિલ્હી સરકારની રોક
દિલ્હી સરકારે 10 વર્ષથી જૂનાં ડીઝલ અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનોને ઈંધણ ન આપવાનો જે કડક નિર્ણય લીધો હતો, તેના અમલ પર હાલ તાત્કાલિક અસરથી રોક લગાવી છે. આ નિર્ણય પર્યાવરણ મંત્રાલય હેઠળ કાર્યર?...
દિલ્હીમાં રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ફેક્ટરીમાં ભીષણ આગ, 4 મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળ્યાં
દિલ્હીના રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક મંગળવારે મોડી સાંજે એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના બની, જ્યારે એક પ્લાસ્ટિક અને કપડાંની પ્રિન્ટિંગ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઊઠી. આ આગે ચાર નિર્દોષ જીવન છીન...
16 ફેબ્રુઆરી પછી બનશે દિલ્હી સરકાર, અમિત શાહ-જેપી નડ્ડાએ લીધો મોટો નિર્ણય
રાજધાનીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ હવે બધાની નજર નવી સરકારની રચના પર છે. ભાજપ વિધાનસભા પક્ષ પોતાના નેતાની જાહેરાત કરે તે પહેલાં, મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે...