તુર્કમાન ગેટ હિંસા કેસમાં ઉબેદુલ્લાહના જામીન રદ, દિલ્હી હાઇકોર્ટએ સેશન્સ કોર્ટનો આદેશ પલટ્યો
દિલ્હી હાઇકોર્ટે 22 જાન્યુઆરીએ તુર્કમાન ગેટ હિંસા કેસમાં 25 વર્ષીય આરોપી મોહમ્મદ ઉબેદુલ્લાહને મળેલા જામીન રદ કરી દીધા છે. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના જામીન આદેશને ‘અસ્પષ્ટ અને તર્કહીન’ ગણાવીન...
કુલદીપ સેંગરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ કડક, કોઈ પણ કેસમાં મુક્ત ન કરવાની સ્પષ્ટ સૂચના
ઉત્તર પ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને મોટી રાહત આપનાર દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. હાઇકો...
ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને મળેલા જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા, દિલ્હી હાઈકોર્ટનો આદેશ ખારિજ
ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને મળેલી રાહત પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. દિલ્હી હાઇકોર્ટે સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાનો આપેલો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કરી દ?...
દિલ્હી હાઇકોર્ટનો મોટો નિર્ણય : બજરંગ–વિનેશની WFI ચૂંટણી સામેની અરજી નામંજૂર
દિલ્હી હાઇકોર્ટે ટોચના ભારતીય પહેલવાનો—બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને સત્યવર્ત કાદિયાન—ને મોટો આંચકો આપતાં ભારતીય કુસ્તી મહાસંઘ (WFI)ની ચૂંટણી સામે દાખલ કરેલી તેમની અરજી ફગાવી દ?...
શરજીલ, ખાલિદ જ નહીં, હિંદુવિરોધી રમખાણોમાં સામેલ હતી ગુલફિશા ફાતિમા પણ
દિલ્હી હાઇકોર્ટે 2020ના હિંદુવિરોધી રમખાણોમાં આરોપી બનેલી ગુલફિશા ફાતિમાની જામીન અરજીને ગંભીર અવલોકન કર્યા બાદ ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણયે સ્પષ્ટ કર્યું કે ગુલફિશા માત્ર પ્રદર્શનોમાં ...
શરજીલ ઇમામ, ઉમર ખાલિદની જામીન અરજી ફગાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ?...
જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લોકસભા અધ્યક્ષને સોંપાયો
દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા શરૂ કરવા માટે સંસદમાં સત્તાવાર રીતે પગલાં લેવામાં આવ્યા છે. 21 જુલાઈ 2025ના રોજ, લોકસભાના સત્રના આરંભે, સત...
તબ્લીગી જમાતના 70 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIR દિલ્હી હાઇકોર્ટે કરી રદ
દિલ્હી હાઇકોર્ટએ 17 જુલાઈ, ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં 2020ની કોવિડ-19 મહામારી દરમિયાન તબ્લીગી જમાતના વિદેશી નાગરિકોને આશ્રય આપવાના આરોપસર ચાર્જ કરાયેલા 70 ભારતીય નાગરિકો વિરુદ્ધ દાખલ થયે...