નેપાળ ભડકે બળતાં ગુજરાતી વિદ્યાર્થી અને પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકાર ‘એક્ટિવ’ થઈ
નેપાળમાં હાલ સર્જાયેલી પરિસ્થિતિ અત્યંત તંગ અને ચિંતાજનક બની ગઈ છે. રાજધાની કાઠમંડુ સહિતના વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ ભારે હિંસક તોફાન મચાવ્યો છે, જેના કારણે રાજકીય અને સામાજિક માળખું સં...
ભારતીયોને નેપાળમાં સાવધાની રાખવા અપીલ, ભારત સરકારે જાહેર કરી એડવાયઝરી
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક દિશામાં આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે યુવાઓએ શરૂ કરેલો વિરોધ હવે માત્ર અભિવ્યક્તિની સ્...
નેપાળના PM પદેથી કેપી ઓલીનું રાજીનામું, Gen-Z આંદોલનની આગે બે દિવસમાં સરકાર ઉથલાવી
નેપાળમાં શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક રાજકીય સંકટમાં ફેરવાયું છે. કાઠમંડુ સહિત દેશના અનેક શહેરોમાં યુવાનો અને વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા આંદોલનનું સ્વરૂપ બીજા જ દિવસે અત્ય?...
કોણ છે 36 વર્ષનો સુદન ગુરુંગ? જેણે નેપાળમાં સત્તાના પાયા હલાવી નાંખ્યા
નેપાળમાં આઠ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલું Gen-Z આંદોલન હવે ઐતિહાસિક ચળવળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ દિવસની સવારમાં, એક કૉલ પર લાખો વિદ્યાર્થી-યુવાનો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. તેમના મનમાં વર્ષ?...
નેપાળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ, PM ઓલી દુબઈ ભાગે તેવી અટકળો, નવ મંત્રીના રાજીનામાં
નેપાળની રાજધાની કાઠમંડુ સહિતના અનેક શહેરોમાં શરૂ થયેલું Gen Z આંદોલન હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગઈકાલે થયેલા હિંસક અથડામણોમાં લગભગ 20 યુવાન આંદોલનકારીઓના મોત થયા બાદ સમગ્ર દેશમાં રો...
નેપાળમાં 20ના મોત બાદ અજંપો : સોશિયલ મીડિયા બેન હટાવાયો
નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે ઉપજેલા ભારે વિરોધ પ્રદર્શનોએ દેશની પરિસ્થિતિને અત્યંત ગંભીર બનાવી દીધી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) કાઠમંડુ સહિતના વિસ્તારોમાં Gen-Z તરીકે ઓળખાતા...
નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત
નેપાળની રાજધાની કાઠમંડુ અને અન્ય શહેરોમાં હાલમાં Gen-Z ક્રાંતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. સોશ્યલ મીડિયા પર સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધને કારણે હજારોની સંખ્યામાં યુવા-યુવતીઓ રસ્તા પર...
નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી, પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું
પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી નેપાળના રસ્તે બિહારમાં પ્રવેશ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે. પોલીસ હેડક્વાર્ટરે તેમની ઓળખ બહાર પાડી છે જેમાં બહાવલપુરનો મોહમ્મ...
બિહારની મતદાર યાદીમાં મળી આવ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશી-નેપાળી અને મ્યાનમારના નાગરિકોનાં પણ નામ
બિહારમાં હાલ ચાલી રહેલા ચૂંટણી પંચના Special Intensive Revision (SIR) અભિયાન દરમિયાન મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ઘર-ઘર જઈને કરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશ, નેપાળ ...
નેપાળમાં વરસાદે તારાજી સર્જી, પુર અને ભૂસ્ખલનને કારણે 170 લોકોના મોત, 42 ગુમ
નેપાળમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્વ?...