શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વકલ્યાણ અર્થે યોજાયેલ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં સનાતન આરાધના થઈ છે. મહાદેવ શિવજીની વંદના માટે પવિત્?...
શ્રાવણ માસના અમાસના દિવસે કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલ પૌરાણિક શિવ મંદિરે ભગુ ઋષિ મહાદેવ એ માનવ મહેરામણ ઉમટ્યું
કઠલાલ તાલુકાના ભરકુંડા ગામે આવેલ પૌરાણિક ભગુ ઋષિ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની અમાસના પવિત્ર દિવસે ભક્તોનો વિશાળ મહેરામણ ઉમટ્યો હતો. સવારથી જ ભક્તોએ મંદિરે પહોંચી જલાભિષેક, પૂજા-અર્ચના ?...
યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે – પ્રફુલ્લચંદ્ર આચાર્ય
રંઘોળામાં શ્રાવણ માસ પર્વે યજ્ઞ ઉપાસના કરતાં પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા જણાવાયું કે, યજ્ઞ એ શાસ્ત્ર સાથે આજનાં વિજ્ઞાનનો સમન્વય છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામે શાસ્ત્રી પ્રફુલ્લચંદ્?...
શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર
પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર હોવાથી સમગ્ર રાજ્યભરમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહિમા છવાયો છે. સવારથી જ મંદિરોમાં ઘંટનાદ, શંખનાદ અને “હર હર મહાદેવ” ના ગુંજન સાથે આધ્યાત્મિક માહોલ સર્જાય?...
યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ – આત્માનંદ સરસ્વતીજી
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ પ્રસંગે ચાલતાં યજ્ઞમાં આહુતિ અર્પણ કરી આત્માનંદ સરસ્વતીજીએ કહ્યું કે, યજ્ઞ એ વૈશ્વિક કલ્યાણ કરનાર શ્રેષ્ઠ સત્કર્મ છે. સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શિવક?...
શ્રાવણના સોમવારે તુરીધામ મહાદેવની પવિત્ર ભૂમિ પર 35 ધર્માંતરિત પરિવારોની કરાઈ ઘરવાપસી
4 ઓગસ્ટ, સોમવારના દિવસે છત્તીસગઢના જોબા ખાતે આવેલા આનંદ શીલા આશ્રમમાં ધર્મ સેના માતૃશક્તિ અને શક્તિના નેજા હેઠળ "શિવ શક્તિ રુદ્ર મહાભિષેક" તેમજ 35 ધર્માંતરિત પરિવારોની "ઘર વાપસી" નો ભવ્ય કાર્ય...
ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન સાંઢિડા મહાદેવ
ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢિડા મહાદેવ. શ્રાવણ માસ સહિત કાયમ શ્રધ્ધાળુઓ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવનાં દર્શન પૂજન કરતાં રહે છે. કૃષ્ણ અને સુદામા સાથે સાંદિપ?...
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં મુક્તાનંદજીબાપુ
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં શ્રી મુક્તાનંદજીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસની થતી શિવપૂજામાં ભૂદેવો ભાવિકો જોડાતાં રહ્ય?...
બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજળીના કરંટથી ભાગદોડ, 2 લોકોના મોત, 40 ઘાયલ
શ્રાવણ માસમાં દેશભરમાં ભગવાન શિવના દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, પરંતુ ભીડ વ્યવસ્થાપનના અભાવે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં બે ગંભીર બનાવોમાં આ અણધારી પરિસ્થિત...
જીવંતિકા વ્રત: માતૃત્વના પ્રેમ અને શ્રદ્ધાનું અનોખું પ્રતિક
શ્રાવણ માસના આરંભ સાથે હિંદુ ધર્મના અનેક તહેવારો અને વ્રતોનો પણ પ્રારંભ થાય છે. આ તહેવારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ લોકસંસ્કૃતિના ભાવનાત્મક અને સાંસ્કૃતિક ઊંડાણ સાથે પણ જોડાયેલા છે. આવ?...