DyCM હર્ષ સંઘવીએ નાગરિકોને આશ્વસ્ત કર્યા, અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે ...
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલ?...
કેન્દ્ર સરકાર : ફ્યુઅલ અછતની અફવાઓ ખોટી, 60 દિવસનો સ્ટોક ઉપલબ્ધ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઊર્જા સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જણાવ્યું...
લૉકડાઉન અંગેની અફવાઓ ખોટી : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો સ્પષ્ટ સંદેશ, 60 દિવસનો ક્રૂડ જથ્થો સુરક્ષિત
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટની વચ્ચે સોશિયલ મીડિયા પર ભારતમાં લૉકડાઉન લાગુ થવાની અફવાઓ તેજ બની રહી હતી. જોકે આ તમામ અટકળોને નકારી કાઢતાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સ...
ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારત સરકારનું નિવેદન : દેશમાં ઓઈલનો પૂરતો સ્ટોક, ભાવ નહીં વધે
મધ્યપૂર્વમાં વધતા તણાવ, ખાસ કરીને Iran અને United States વચ્ચેની સ્થિતિ વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને મહત્વપૂર્ણ આશ્વાસન આપ્યું છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે દેશમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણનો પૂરતો જથ્થ?...
સંગ્રહખોરી સામે ગુજરાત સરકારનો એક્શન : વાહનની ટેન્ક સિવાય અન્ય કોઈ પાત્રમાં નહીં અપાય ઈંધણ
પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારાની અફવાઓ વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. લ?...
ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, બે દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમામ સૈન્ય હુમલાઓ આગામી 5 દિવસ માટે રોકી દેવા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણય અમેરિકા...
પેટ્રોલ-ડીઝલ GST હેઠળ સામેલ કરાશે? સીતારમણે કહ્યું- અમે તૈયાર, પણ રાજ્યોનો ઈનકાર
નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જીએસટીના નવા સુધારા અને તેની અસર વિશે વિસ્તૃત સ્પષ્ટતા આપી હતી. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરાથી બહાર રાખવાના પ?...