આસામ વિધાનસભામાં UCC બિલ રજૂ : બહુવિવાહ પર પ્રતિબંધ, નિકાહ-તલાક રજિસ્ટ્રેશન ફરજિયાત
આસામની હિમંત બિસ્વા સરમા સરકારએ સોમવારે (25 મે) વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કરીને રાજ્યની રાજનીતિમાં મોટો નિર્ણય કર્યો છે. આ પ્રસ્તાવિત કાયદો પસાર થાય તો આસામ ઉત્તરાખંડ અને ગુજ...
પશ્ચિમ બંગાળમાં જાહેર સ્થળોએ પશુવધ પર પ્રતિબંધ, નવા કાયદા હેઠળ કડક નિયમો લાગુ
પશ્ચિમ બંગાળમાં જાહેર સ્થળોએ પશુહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે, જેમાં શુભેન્દુ અધિકા?...
બંગાળમાં મમતા સરકાર સમયથી રાજ્યભરમાં ચાલતાં હતાં ગેરકાયદેસર ટોલનાકાં, શુભેન્દુ સરકારનો હટાવવાનો આદેશ
પશ્ચિમ બંગાળમાં નવી સરકાર રચાયા બાદ શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ગેરકાયદે ટોલ ગેટ, ડ્રોપ ગેટ અને બેરિકેડ્સને ?...
મધ્ય-પૂર્વ તણાવ વચ્ચે ભારતની ઈંધણ બચત મુહિમ તેજ : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોમાં કડક પગલાં
મધ્ય-પૂર્વમાં વધતા જતાં તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર અસર પડવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકો અને સરકારોને ઈંધણ બચત ?...
પશ્ચિમ બંગાળમાં નવી BJP સરકારના મોટા નિર્ણયો : સરહદ સુરક્ષા, આયુષ્માન ભારત અમલ અને શિક્ષકો માટે રાહત
પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભાજપ સરકારએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં જ અનેક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યન...
ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો થયો પ્રારંભ
ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો પ્રારંભ થયો છે. કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે. ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજ...
યુપીની તમામ સ્કૂલ-કૉલેજોમાં વંદે માતરમ ફરજિયાત, સીએમ યોગીનું એલાન
રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની તમામ શાળાઓ અને કૉલેજોમાં "વંદે માતરમ" ફર?...
ગુજરાતના નવા મંત્રીમંડળનો શપથગ્રહણ, હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી
ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની શપથવિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. ગાંધીનગર સ્થિત રાજ્યપાલ ભવન ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મ...
ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શ?...
જગદીશ પંચાલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે
જગદીશ પંચાલ આગામી સમયમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે. તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હાલ ઉપલબ્ધ માહિતી મુજબ, રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે માત્ર તેઓ જ ફ...