ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો થયો પ્રારંભ
ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો પ્રારંભ થયો છે. કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે. ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજ...
યુપીની તમામ સ્કૂલ-કૉલેજોમાં વંદે માતરમ ફરજિયાત, સીએમ યોગીનું એલાન
રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની તમામ શાળાઓ અને કૉલેજોમાં "વંદે માતરમ" ફર?...
ગુજરાતના નવા મંત્રીમંડળનો શપથગ્રહણ, હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી
ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની શપથવિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. ગાંધીનગર સ્થિત રાજ્યપાલ ભવન ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મ...
ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે શપથગ્રહણ સમારોહ
ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓને હવે અંત આવ્યો છે. સત્તાવાર રીતે જાહેર થયું છે કે ભાજપ સરકારના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ 17 ઑક્ટોબર, શ?...
જગદીશ પંચાલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનશે
જગદીશ પંચાલ આગામી સમયમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાના છે. તેઓએ વિજય મુહૂર્તમાં કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હાલ ઉપલબ્ધ માહિતી મુજબ, રાજ્યમાં પ્રદેશ પ્રમુખ તરીકે માત્ર તેઓ જ ફ...
બિહાર કોંગ્રેસે ફરી પીએમ મોદીનાં માતાનું કર્યું અપમાન, AI વિડીયો બનાવી ઉડાવી મજાક
બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન બનેલી વિવાદાસ્પદ ઘટનાના થોડા જ દિવસોમાં કોંગ્રેસ ફરી એકવાર ઘોર વિવાદમાં સપડાઈ છે. ત્યારે મંચ પરથી રિઝવી ઉર્ફે રાજા નામના વ્યક્...
પથ્થરમારો, તોડફોડ સહિતના 60 કેસો કર્ણાટક સરકારે પરત ખેંચ્યા, 11માં કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા આરોપી
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે 4 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યમાં વિવિધ સમયગાળા દરમ?...
ભાજપ અધ્યક્ષની પસંદગીમાં વિલંબ અંગે RSS પ્રમુખનું હળવું નિવેદન : ‘બધું સંઘ નક્કી કરતું નથી’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ગુરુવારે (28 ઑગસ્ટ) દિલ્હીમાં સંઘની શતાબ્દી ઉજવણી પૂર્વે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. કાર?...
AAPથી રિસાયા ધારાસભ્ય સુધીર વાઘાણી, કેજરીવાલના આગમન છતાં મળ્યા નહીં
ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે થોડો ઉઠાન મળ્યા પછી પણ આંતરિક ગૂંચવણ અને અસંતોષના સૂર વધારે તેજ બનતા જઈ રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઈટાલિયાની વિજયથી જ્યાં પાર્ટીમાં થોડો આત્મવિશ્વાસ ફરી આવ્?...
દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
દિલ્હીમાં ભાજપ સરકારના શપથ લીધાના એક દિવસ બાદ પાર્ટીના નેતા અને આગામી સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ શુક્રવારે કહ્યું કે વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્ર 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થશ...