અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર નહીં બને મેમોરિયલ! સરકાર બનાવશે નવા હોસ્ટેલ, અદ્યતન સ્પાઇન હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગ?...
અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો
12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર ...
ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચાર ધામ યાત્રાથી પરત આવેલી મહિલા કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચાર ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ બીમાર પડ?...
બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત
દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ બંને ભયાનક અકસ્માતોમાં કુલ 9 લોકોએ પોત...
ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS પ્રમુખ મોહન ભાગવત સવાર હતા તે જ કોચમાં; મોટો અકસ્માત ટળ્યો
ઉત્તર પ્રદેશમાં ગુરુવારે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યારે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી ટ્રેનમાં...
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : ગૃહિણીઓ હવે ‘રાષ્ટ્ર નિર્માતા’, અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી
ભારતીય ન્યાયતંત્રે ગૃહિણીઓના સમાજ અને પરિવાર પ્રત્યેના યોગદાનને નવી ઓળખ આપતો એક ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી ઘરેલુ?...
ગિરીશ મહાજનના નિવેદનથી વિવાદ: ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ પર ટિપ્પણી બાદ RSS વિચારક રતન શારદાએ ઉઠાવ્યા સવાલ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી ગિરીશ મહાજન તાજેતરમાં અમૃતસરમાં આયોજિત એક કાર્યક્રમમાં આપેલા નિવેદનને લઈને વિવાદમાં સપડાયા છે. અહેવાલો મુજબ, તેઓ ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ની વરસી નિમિત્તે યોજાયેલા ?...
12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’
ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહીને તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો લાંબા ...
પૂર્વ મંત્રી સંજીવ અરોડાની મુશ્કેલીઓ વધી, પંજાબ-દિલ્હી-UPમાં EDના દરોડા; ₹100 કરોડ GST કૌભાંડની તપાસ તેજ
પંજાબની ભગવંત માન સરકારના પૂર્વ મંત્રી સંજીવ અરોડાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોબાઈલ ફોનના બોગસ એક્સપોર્ટ અને GST છેતરપિંડી મામલે પોતાની તપાસ વધુ તેજ બનાવી છે...
ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: ઈઝરાયલમાં સ્થાપિત થશે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા
ભારત અને ઈઝરાયલ વચ્ચેના રાજદ્વારી, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ મજબૂત બન્યા છે. હવે આ સંબંધોને ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિમાણ આપતા એક મહત્વપૂર્ણ સમાચાર સામ...