‘વંદે માતરમ્’ના અપમાન પર થઈ શકે 3 વર્ષની જેલ, રાષ્ટ્રગીત જેવી કાયદાકીય સુરક્ષા આપવા કેન્દ્રની તૈયારી
દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના અપમાનને કાયદાકીય રીતે દંડનીય બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર કેન્દ્રીય કેબિનેટે ‘પ્...
શું સોનમ વાંગચુકે ચેવાંગ નોરફેલની આર્ટિફિશિયલ ગ્લેશિયર ટેક્નોલોજી ચોરી હતી? જાણો વાયરલ દાવાની હકીકત
લદ્દાખના એન્જિનિયર, શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં તેમને “વૈજ્ઞાનિક નહીં પરંતુ ચોર”, વિદેશી ફંડથી પ્રમોટ થ...
‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ વિવાદમાં સમય રૈના સહિત 5 કોમેડિયનને સુપ્રીમ કોર્ટનો ફટકો, ₹3 લાખનો દંડ અને જાહેર માફીનો આદેશ
દિવ્યાંગ વ્યક્તિઓ અને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડાતા બાળકો અંગે કરાયેલી અપમાનજનક ટિપ્પણીઓને લઈને ચર્ચામાં આવેલા 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' (India's Got Latent) વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમ?...
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હર્ષ સંઘવીએ ગણાવી આતંકવાદ સામે મોટી જીત
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા નીચલી અદાલતનો નિર્ણય યથાવત રાખ્યો છે. હાઈકોર્ટે 38 દોષિત આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની ...
તાજ મહલ કે ‘તેજો મહાલય’? સરવેની માંગ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં, કેન્દ્ર સરકાર અને ASIને નોટિસ
વિશ્વપ્રસિદ્ધ તાજ મહલ વાસ્તવમાં અગાઉ ‘તેજો મહાલય’ નામનું હિંદુ મંદિર હતું તેવો દાવો કરતી અને ઐતિહાસિક ઇમારતનો સરવે કરવાની માંગ કરતી અરજીનો મામલો હવે અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. આગ્રાન...
NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર
ન્યાયતંત્ર અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાછું ખેંચવામાં આવેલા NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સુધારેલી આવૃત્તિ હવે બહાર પાડવામાં આવી છે. આશર...
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 38ની ફાંસી અને 11ની આજીવન કેદ યથાવત
26 જુલાઈ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે વિશેષ અદાલત દ્વારા 49 દોષિતોને આપવામાં આવેલી સજા યથાવત રાખી છે. આ સાથે 38 દોષિતોન?...
જકાર્તામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રબોવો સાથે મહત્વપૂર્ણ બેઠક; બ્રહ્મોસ ડીલ પર મોટી જાહેરાત શક્ય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયા મુલાકાતે ભારત-ઈન્ડોનેશિયા સંબંધોમાં નવા વ્યૂહાત્મક અધ્યાયની શરૂઆત કરી છે. જકાર્તામાં પહોંચેલા વડા પ્રધાન મોદીનું ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબો...
ચંપત રાય અને અનિલ મિશ્રાના ત્યાગપત્ર રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યા, ટ્રસ્ટી કૃષ્ણ મોહન કાર્યકારી મહાસચિવ; 22 જુલાઈએ ફરી બેઠક
અયોધ્યામાં શ્રીરામ મંદિરનું સંચાલન કરતા શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં મોટો વહીવટી ફેરફાર થયો છે. મંદિરના દાન અને ચડાવાની રકમ સાથે જોડાયેલા કથિત ઉચાપત કેસની તપાસ વચ્ચે ટ્રસ્ટે ?...
રામમંદિર દાનચોરી વિવાદ પર RSSનું નિવેદન : દત્તાત્રેય હોસબલેએ કહ્યું—દોષિતોને કડક સજા મળવી જોઈએ
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરી અને ગેરવહીવટના વિવાદ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ ?...