કેરળમાં ‘ઇસ્લામ-ફ્રેન્ડલી જિમ’ની જાહેરાત બાદ વિવાદ, મહિલાઓ માટે ખાસ ડ્રેસ કોડ અને અલગ સમયપત્રક
કેરલમ (પૂર્વે કેરળ)ના પલક્કડ જિલ્લામાં આવેલી એક ખાનગી ફિટનેસ સેન્ટરની જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદનું કારણ બની છે. પુથુનગરમ વિસ્તારમાં સ્થિત એક જિમના સંચાલકે પોતાની જિમને ‘ઇસ્?...
કિટી પાર્ટીથી ‘કિટી સુંદરકાંડ’ સુધી! ઉત્તર પ્રદેશમાં મહિલાઓનો નવો ટ્રેન્ડ, ભજન-કીર્તન અને સુંદરકાંડ પાઠ બની રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર
દેશના વિવિધ ભાગોમાં સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં સતત નવા પરિવર્તનો જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓની પરંપરાગત કિટી પાર્ટીઓ હવે માત્ર મનોરંજન અને સમય પસારનું માધ્યમ રહી નથી...
ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે BSF Gujarat Frontier દ્વારા સમગ્ર ફ્રન્ટિયર વિસ્તારમાં વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સ?...
પ્રકૃતિ સંરક્ષણ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ, PM મોદીએ સંસ્કૃત શ્લોકથી આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના સાપ્તાહિક ‘સુભાષિતમ્’ સંદેશ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર...
પ્રખર બંધારણીય વિદ્વાન અને પૂર્વ લોકસભા મહાસચિવ ડૉ. સુભાષ કશ્યપનું 97 વર્ષની વયે નિધન
ભારતીય બંધારણ, સંસદીય પરંપરાઓ અને લોકશાહી સંસ્થાઓના અગ્રણી જાણકાર તથા પ્રખર વિદ્વાન ડૉ. સુભાષ કશ્યપનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી દેશના રાજકીય, કાયદાકીય, શૈક્ષણિક અને...
CBSE OSM વિવાદ બાદ મોટું એક્શન : અધ્યક્ષ-સચિવ હટાવાયા, તપાસ સમિતિના વડા બન્યા એસ. રાધા ચૌહાણ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની OSM સિસ્ટમને લઈને દેશભરમાં ઉઠેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે CBSEના તત્કાલીન અધ્યક્ષ અને સચિવને તેમના પદ પરથી હટાવી દીધા છે ...
‘ગુનેગારોના હાથ-પગ કાપી નાખવા જોઈએ’ : બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઇકોર્ટની કડક ટિપ્પણી
લોકશાહી દેશમાં મળતી સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનો કેટલાક લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચિંતા વ્યક્ત કરતાં કર્ણાટક હાઇકોર્ટે ગુનાઓ અને ગુનેગારો સામે અત્યંત કડક વલણ અ?...
ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો ...
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા સહાય
દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે. છેલ્લાં પખવાડિયા દરમિયાન દે?...
વિરમગામમાં બુલડોઝર કાર્યવાહી: રાજ્ય ધોરીમાર્ગ-17ના ફોર-લેન પ્રોજેક્ટ માટે અતિક્રમણ દૂર
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વહીવટીતંત્ર દ્વારા મોટાપાયે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિરમગામ-સુરેન્દ્રનગર-વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ-17ને ફોર-લેન બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી ...