ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ : અમેરિકાની ચેતવણી વચ્ચે પણ રશિયન ઓઇલ ખરીદી ચાલુ રહેશે
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખવામાં આવશે, ભલે અમેરિકા તરફથી કોઈ દબાણ હોય કે ન હોય. આ નિવેદન ભારતની ઉર્જા સુરક્ષા અન?...
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 90 પૈસાનો વધારો
ભારતમાં મોંઘવારીનો દબાણ વધુ તેજ બન્યો છે, કારણ કે માત્ર 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સવારે ઉઠતાની સાથે જ મિડલ ક્લાસ પરિવાર માટે આ સમાચાર મોટો આંચકો સાબ?...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સ્વ-ગણતરી અભિયાનમાં ભાગ : ડિજિટલ જનગણના 2027 માટે નાગરિકોને અપીલ
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્?...
બિહાર મુઝફ્ફરપુરમાં રેલવે સુરક્ષા પર સવાલ : દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો
બિહારના મુઝફ્ફરપુરમાં રવિવાર સાંજે રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરતી ઘટના સામે આવી છે. સોનપુર મંડળના મુઝફ્ફરપુર જંક્શન અને રામદયાલુ નગર સ્ટેશન વચ્ચે માત્ર દોઢ કલાકના ગ...
પીએમ મોદીની યુરોપ મુલાકાત પૂર્ણ : સ્વીડન સાથે ભારતના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલાયા, અનેક મહત્વપૂર્ણ કરારો પર સહમતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ ખાતે યોજાયેલા યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લઈને પોતાની વિદેશ યાત્રાનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કર્યો છે. આ મુલાકાત ભારત...
દિલ્હી રાજકારણમાં ખળભળાટ : AAP નેતા દીપક સિંગલા પર EDના દરોડા, લોન ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી
દિલ્હીમાં રાજકીય ગરમાવો વધારતા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા દીપક સિંગલા સહિત અનેક લોકોના સ્થળો પર વહેલી સવારે દરોડા પાડવામાં આવ?...
ભારતને આધ્યાત્મિક કવચપ્રદાન કરવા માટે મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’ સંપન્ન !
વર્તમાન વૈશ્વિક અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ પર, ભારતને ચારેય તરફથી અભેદ્ય આધ્યાત્મિક રક્ષણાત્મક કવચ મળે, તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’ અત્યંત ?...
ભોજશાળામાં ઐતિહાસિક ક્ષણ : દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપના, ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાઈ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં એક ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં પહેલી વાર દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાવ?...
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
હિમાલય યાત્રામાં અકસ્માતનો ભોગ બનેલાં ભાવનગરનાં યાત્રિકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને જીવ ગુમાવનાર ૬ યાત્રિકોના વારસદારને ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૯૦ હજાર સંવેદના...
NEET-UG 2026 પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી : NTA પેનલની શિક્ષિકા મનીષા મંડહરે ઝડપાઈ, CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026 પેપર લીક કૌભાંડમાં તપાસ તેજ બનતી જાય છે. આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પુણેની રહેવાસી અને વરિષ્ઠ બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેને...