ચૈત્ર નવરાત્રી 2026 : શ્રદ્ધા અને ભક્તિના પર્વનો મંગલ પ્રારંભ, મંદિરોમાં ‘જય માતાજી’ના નાદ ગુંજ્યા
આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો આરંભ થતાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મા શૈલપુત્રીની આરાધના કરી હતી. વહેલી...
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો : BHAVYA યોજના, કપાસ MSP અને નેશનલ હાઈવે 927 માટે મંજૂરી
આજે દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દેશના ઔદ્યોગિક, કૌશલ્ય અને કનેક્ટિવિટી ક્ષેત્ર માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટ દ્વારા ‘BHAVYA -...
ગુજરાત કેબિનેટમાં UCC બિલ મંજૂર : લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ આગળ વધી રહી છે. કેબિનેટમાં આ બિલ મંજૂર થઈ ચુક્યું છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક, સમાન અને સમાજ માટે સુગમ બનાવવા...
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારત પહોંચ્યું ભારતીય ધ્વજવાળું ક્રૂડ ઓઈલ ટેન્કર ‘જગ લાડકી’, મુન્દ્રા બંદર પર સુરક્ષિત બર્થિંગ
મિડલ ઈસ્ટમાં ચાલુ તણાવ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ ઊર્જા પુરવઠા માટે આશ્વાસક સમાચાર આવ્યા છે. ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઈલ ટેન્કર 'જગ લાડકી' ગુજરાતના મુન્દ્રા બંદર પર સુરક્ષિત રીતે પહોંચ્યું છ...
પશુધન સુરક્ષા અભિયાન : ગુજરાતમાં 3 કરોડથી વધુ પશુઓનું ‘ખરવા-મોવાસા’ મુક્ત કરવા રેકોર્ડબ્રેક રસીકરણ કરાયું
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પશુપાલન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ‘ખરવા-મોવાસા’ (Foot and Mouth Disease) જેવા જીવલેણ વાયરસ સામે વ્યાપક રસીકરણ અભિયાન સફળતાપૂર્વક ?...
અમદાવાદની ઐતિહાસિક વિરાસત ‘માતાની પછેડી’ને GI ટેગ, કારીગરોમાં ખુશીની લહેર
ગુજરાતના અમદાવાદ માટે આજે ગૌરવનો ઐતિહાસિક દિવસ સાબિત થયો છે, કારણ કે શહેરની પ્રાચીન અને આધ્યાત્મિક પરંપરાનો અભિન્ન ભાગ એવી ‘માતાની પછેડી’ હસ્તકળાને સત્તાવાર રીતે GI (Geographical Indication) ટેગ એનાયત કરવ?...
સુરત : ‘સૂર્યપુર’થી ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ સુધીનો સફર, VGRCથી વિકાસને મળશે નવી ગતિ
સુરત, તાપી નદીના કિનારે વસેલું અને ‘સૂર્યપુર’ તરીકે ઓળખાતું શહેર, આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે આર્થિક એન્જિન બની ગયું છે. 16મી સદીમાં વિશ્વના વેપારીઓ માટે ‘ભારતનું પ્રવેશદ્વ...
રાજ્યસભા વિદાય સમારંભ : 37 સાંસદોને સંબોધતા PM મોદીએ કહ્યું, “રાજનીતિમાં ફુલ સ્ટોપ હોતું નથી”
ભારતીય સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 સાંસદોના કાર્યકાળ પૂર્ણ થવા જતાં વિદાયનો ભાવુક માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે નરેન્દ્ર મોદીએ સંબોધન કરી તમામ સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. “રાજકા?...
વડોદરામાં અનોખો કેસ : મુસ્લિમ યુવક મોહમ્મદ સિરાજ હિન્દુ બની ‘હાર્દિક પટેલ’ બનવા માંગે છે, ધર્મ પરિવર્તન માટે અરજી
વડોદરામાં ધર્મ પરિવર્તનને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે સત્તાવાર અરજી કરી છે. આ સાથે તે પોતાનું નામ બદલીને ‘હાર્દિ?...
PM મોદી અને UAE પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત : આતંકવાદ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષા પર વ્યૂહાત્મક ચર્ચા
નરેન્દ્ર મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે વિશ્વમાં ...