મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા ‘આશા’ને પાંચ સ્વસ્થ બચ્ચાઓનો જન્મ, ભારતના ચિત્તા સંરક્ષણ યાત્રા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આશા નામની માદા ચિત્તાએ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો. આ ઉત્સાહજનક ઘટના ભારતમાં ચિત્તા સંરક્ષણ અભિયાન?...
બજરંગ દળના કાર્યકરને માર મારવામાં આવ્યા બાદ ઉજ્જૈનમાં તણાવ ફાટી નીકળ્યો
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના તહસીલ વિસ્તારમાં એક હિન્દુત્વવાદી નેતા પર હુમલા બાદ પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી. બજરંગ દળના સભ્ય સોહેલ ઠાકુરને માર મારવામાં આવતા ગુસ્સે ભરાયેલા ટોળા...
ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની દીકરીઓનો દબદબો
મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે 24થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ અને ગૌરવપૂર્ણ પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવભે?...
જો તમને આવા મેસેજ મળે તો તરત સાવધાન થાઓ, નહીં તો બેંક ખાતું ખાલી થઈ શકે
મધ્યપ્રદેશના ઇન્દોરમાં સાયબર છેતરપિંડીની એક નવી અને ગંભીર રીત સામે આવી છે, જેમાં ઠગો ટ્રાફિક ઈ-ચલણના બહાને લોકોને નિશાન બનાવી રહ્યા છે. સાયબર ગુનેગારો વોટ્સએપ પર અસલી દેખાતી નકલી PDF અથવા APK ફા...
ભારતમાં પહેલીવાર ‘રેડ કાર્પેટ’ હાઈવે તૈયાર, જાણો ક્યાં બન્યો અને શા માટે ખાસ છે
દેશમાં ‘હાઇવેમેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય માર્ગ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના માર્ગદર્શન હેઠળ ભારતમાં પ્રથમ વખત એક અનોખો અને નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લોકો ‘રેડ કાર્પેટ હાઈવે’ ક?...
રાજકોટ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો
રાજકોટ જિલ્લાના જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની 6 વર્ષની બાળકી સાથે હેવાનિયતની ઘટના બની છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘૂસાડ્યો હતો. ઘટના બાદ બાળકી?...
મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી, 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા
મધ્યપ્રદેશમાં રાયસેલ જિલ્લાના બરેલી તાલુકામાં સરકારી બેદરકારી અને ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સોમવારે સવારે જોવા મળ્યો, જ્યારે બરેલી-પિપરિયા સ્ટેટ હાઇવે પર આવેલો નયાગાંવ પુલ ધરાશાયી થઈ ગ?...
MPના CMના દીકરાના લગ્ન : સાદગીપુર્ણ લગ્નની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા, બળદગાડામાં પુત્ર-પુત્રવધુની એન્ટ્રી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નાના પુત્ર ડૉ. અભિમન્યુ યાદવ અને ડૉ. ઇશિતા યાદવના લગ્ન ઉજ્જૈનના સાંવરાખેડીમાં આયોજિત એક ભવ્ય પરંતુ સાદગીપૂર્ણ સમૂહલગ્ન સમારોહમાં થયા, જેમાં કુલ 22 ય?...
જેઓ હિન્દુઓને નાસ્તિક કહે છે તેમની પાસેથી ખરીદી ન કરો : હિન્દુ સંગઠન
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં હિન્દુ સંગઠનો છેલ્લા કેટલાક તહેવારો દરમિયાન ધાર્મિક ઓળખને આધારે સામાજિક અને સાંસ્કૃતિક અપીલ કરી રહ્યા છે. નવરાત્રી દરમિયાન બિન-હિન્દુઓને ગરબા મહોત્સવમાં પ...
બે વર્ષથી નાના બાળકોને ખાંસી-શરદીમાં સિરપ ન આપવાની સરકારની એડવાઈઝરી
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુના સંદેશાઓ સામે આવતા કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. બે રાજ્યોમાં 11 માસૂમ બાળકોના મૃત્યુ અંગે પ્રકાશિત થયેલા અહેવાલોને ધ્યાન?...