અમદાવાદ જગન્નાથજી રથયાત્રા 2026: 149મી રથયાત્રા પૂર્વે ભક્તિભાવથી જળયાત્રા મહોત્સવનો પ્રારંભ, 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે, 29 જૂને, પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્?...
સાબરમતી નદી પર રૂ.110 કરોડનો નવો બ્રિજ મંજૂર, વર્ષોની માંગણી બાદ પ્રોજેક્ટને લીલી ઝંડી
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો વિકાસલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રિંઝા ?...
અમદાવાદીઓ માટે મોટા સમાચાર, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી રહેશે સંપૂર્ણપણે બંધ
સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજને 25 ડિસેમ્બર 2025 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે લીધો છે. 4 ડિસેમ્બર 2025ના રોજ બ્રિજના સુપર સ્ટ્રક?...
ધરોઇ ડેમમાંથી ફરી સાબરમતીમાં પાણી છોડાયું, અમદાવાદ-ખેડાના ગામોમાં ઍલર્ટ
ધરોઈ ડેમમાં ઉપરવાસ વિસ્તારમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે (9 સપ્ટેમ્બર) પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી. સત્તાવાર માહિતી મુજબ ડ?...
આજથી 10 દિવસ શાસ્ત્રી બ્રિજનો એક બાજુનો રસ્તો બંધ, અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલા હયાત શાસ્ત્રી બ્રિજને લઈને ટ્રાફિક પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. પિરાણા જંક્શન અને વિશાલા જંક્શન વચ્ચે આવેલો આ બ્રિજ શહેરના ?...
અમદાવાદ એલર્ટ: સાબરમતીમાં પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ
અમદાવાદીઓ માટે ફરી એકવાર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે. ધરોઈ ...