આમ આદમી પાર્ટીનો રકાસ, ભાજપને વધતું જનસમર્થન – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય નિશ્ચિત
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફ જનસમર્થનનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્?...
સુરત વિવાદ : ગોપાલ ઈટાલિયા સામે રાજુ કરપડાના ગંભીર આરોપો, વાયરલ ઓડિયો પર રાજકીય ઘમાસાણ
સુરત માં 7 એપ્રિલે બનેલી ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના નિવાસસ્થાને મહેસાણાના 2020ના જૂના કેસ સંદર્ભે પોલીસ વૉરન્ટની બજવણી કરવા પહોંચી હતી. આ ઘટન?...
દેવભૂમિ દ્વારકા : ઈસુદાન ગઢવી સહિત 17 AAP કાર્યકર્તાઓની ધરપકડ, જામીન પર મુક્તિ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય તંગદિલી વચ્ચે મોટી ઘટના સામે આવી છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત 17 કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી હતી. જામ ખંભાળિયા પોલ?...
અમદાવાદમાં AAPમાં આંતરિક વિખવાદ તેજ : કાર્યકર્તા સંદીપ પટેલના ટિકિટ વેચાણના ગંભીર આક્ષેપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. નિકોલ વિસ્તારમાં Aam Aadmi Party (AAP)ના જૂના કાર્યકર્તા સંદીપ પટેલે પાર્ટી નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય હલચલ મચાવી ?...
પંજાબમાં ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મોગા ખાતે યોજાયેલી જાહેર સભામાં સંકેત આપ્યો કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી પંજાબમાં એકલા હાથે લડશે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે શિરોમણી અકાલી દળ સાથે જોડાણ અંગ...
ગુજરાતમાં પાલિકા અને પંચાયત ચૂંટણીની તૈયારી તેજ, 26 માર્ચે ચૂંટણી કાર્યક્રમની સંભાવના
ગુજરાતમાં આવનારી પાલિકા અને પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ ઝડપથી તેજ બની રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 26 માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત?...
ભાજપને હરાવવા માટે બધા પક્ષોએ એક થવું જોઈએ, શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસને બિનશરતી સમર્થન
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપને હરાવવા માટે તમામ વિરોધી પક્ષોએ એક થવાની અપીલ કરી છે. તેમણે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસને બિનશરતી સમર્થન આપશે, જોકે તેઓ કોંગ્રેસમાં સત્?...
અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
ગુજરાત રાજકારણમાં તાજેતરમાં ગરમાવો વધ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિવાદ અને રાજીનામા બાદના પરિસ્થિતિમાં. અમરેલી જિલ્લા કૉંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટ?...
સુરતમાં AAP મહામંત્રી તુલસી લાલૈયા સામે ખંડણી કેસ, ₹10 લાખની માંગનો આરોપ
સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટી (AAP)ના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત તેના સાથીદારો વિરુદ્ધ ખંડણી, ગુનાહિત ધમકી અને બદનક્ષી જેવા ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ ફર?...
આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાનું પહેલું નિવેદન, ‘ગોપાલ ઈટાલિયા ક્યારેય પાર્ટીને ઊભી નહીં થવા દે’
રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ પોતાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી (AAP) અને તેના કેટલાક અગ્રણીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં જોડાતા સમયે ખેડૂતોના ...