AAP નેતા રાજુ કરપડાનું રાજીનામું : સુરેન્દ્રનગરની રાજનીતિમાં હલચલ, વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ
સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમ...
તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા પર હવે ખુદ જૂતું ફેંકાયું, સભામાં અફરાતફરી મચી
જામનગરમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા દરમિયાન થયેલી ઘટનાએ રાજકીય માહોલમાં ચકચાર મચાવી છે, જ્યાં પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા વચ્ચે જ એક અજાણ્યા વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું. ગો...
સુરતમાં AAP નેતા રામ ધડુક વિરુદ્ધ FIR, ખંડણી અને હત્યાની ધમકીના આક્ષેપ
આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક વિરુદ્ધ સુરતમાં ગંભીર આક્ષેપોને લઈને FIR નોંધાઈ છે. માહિતી મુજબ, સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નીલેશ વિપુલભાઈ પાનસૂરિયા નામન?...
વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના સાથી અને AAPના જોઇન્ટ સેક્રેટરી સહિત બેની ધરપકડ
વિસાવદરથી આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાનૂની દસ્તાવેજોની કામગીરી સંભાળતા પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી અને લીગલ એડવાઇઝર ધર્મેશ કાનાણી સામે મોટું કૌભાંડ બહાર આવ્યું છે. મામલ...
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ રહેવુ પડશે જેલમાં
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ રાહત મળી નથી અને તેમને જેલમાં જ રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પર આજે ફરીથી સુનાવણી થઈ, પરંતુ કેસમાં વધુ સમય લાગશે. રાજ્ય સરક?...
‘I.N.D.I.A.’ ગઠબંધન સાથે AAPએ છેડો ફાડ્યો! સાંસદ સંજય સિંહે કહ્યું- ‘બે પાર્ટીઓને સમર્થન આપતા રહીશું’
લોકસભા ચૂંટણી 2024માં મોદી સરકારને બહુમતથી દૂર રાખવાના પ્રયાસ તરીકે ઉભેલા વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધનમાં તિરાડો હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. આમ આદમી પાર્ટી (AAP)એ હવે આ ગઠબંધનથી સંપૂર્ણ રીતે અલગ ?...
AAP ધારાસભ્યનો સેન્ટ્રલ જેલ નિવાસ લંબાયો, નીચલી બાદ હવે સેસન્સ કોર્ટે પણ કર્યા ચૈતર વસાવાના જામીન નામંજૂર
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારી અને મહિલા પ્?...
‘ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે AAPમાંથી સસ્પેન્ડ’: ઈસુદાન ગઢવીની X પર પોસ્ટ
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની પ્રેશર પોલિટિક્સ હવે ઉલટ ફરી છે, કારણ કે આમ આદમી પાર્ટીએ તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે સત્તાવાર રીતે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ગુજરાત AAPના પ્રદ?...
કેજરીવાલ સામે કાર્યવાહી માટે પુરતા પુરાવા છે : સીબીઆઇ
અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી પુરી થવા જઇ રહી છે, જો તેઓ જેલમાંથી બહાર આવે તો સીબીઆઇ તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. સીબીઆઇએ કહ્યું છે કે કેજરીવાલ સામે પગલા લેવા માટે અનેક પુરાવા...
ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહને ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી: જાણો શું છે મામલો
દિલ્હી લિકર પોલિસી કેસમાં જામીન પર બહાર આવેલા આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહને આજે (સોમવાર) સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સંજય સિંહની અરજી સુપ્રીમ કોર...