અમદાવાદનો સુભાષબ્રિજ તોડી પાડશે? સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો અને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ગણાતો અત્યંત વ્યસ્ત સુભાષ બ્રિજ હવે તોડી પાડવામાં આવશે કે નહીં તે મુદ્દે ચર્ચા તેજ બની છે. 50 વર્ષથી વધુ જૂ...
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટે અમદાવાદમાં ફક્ત ગ્રીન ફટાકડાને મંજૂરી, સમયમર્યાદા નક્કી
ફટાકડાના કારણે વધતા હવા અને અવાજ પ્રદૂષણને અટકાવવા તથા જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદના પોલીસ કમિશનરે મહત્વનો અને કડક નિર્ણય લીધો છે. આવનારી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિય?...
બાંગ્લાદેશમાં હિંદુ યુવાનની હત્યા સામે અમદાવાદના પાલડી ચાર રસ્તા પર બજરંગ દળનું વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની કારપીણ હત્યાના વિરોધમાં તેની અસર ભારતમાં પણ જોવા મળી. અમદાવાદ શહેરમાં બજરંગ દળ દ્વારા આ ઘટનાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. પાલડી ચાર રસ્તા પાસે યો?...
અમદાવાદના વેજલપુરમાં કુખ્યાત ગુનેગારના ગેરકાયદે મકાન પર ફરી વળ્યું બુલડોઝર
અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનેગારોમાં કડક સંદેશ આપવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંભીર અને કુખ્યાત ગુનાઓમાં સ...
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં યોજાયો ‘પ્લાસ્ટઇન્ડિયા-2026 ભારત નેક્સ્ટ’ કાર્યક્રમ
અમદાવાદમાં યોજાયેલા ‘પ્લાસ્ટઇન્ડિયા–2026 ભારત નેક્સ્ટ’ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. આ અવસરે તેમણે 80 હજાર સ્ક્વેર મીટર વિસ્તાર પર દુનિ...
મકરબામાં DYCM હર્ષ સંઘવીએ ખાખી ભવનનું લોકાર્પણ કર્યું, સાયબર ક્રાઈમ પર કર્યું મોટું નિવેદન
અમદાવાદ શહેરના મકરબામાં નવનિર્મિત ખાખી ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જે 8.50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવનનું લોકાર?...
રાજ્યની મહાનગર-નગર પાલિકાઓને 2,800 કરોડના વિકાસ ચેક અર્પણ કરાયા
અમદાવાદમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતમાં મહાનગર પાલિકા અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે નાણાં ભંડોળ ફાળવણીનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું ક...
અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, કેટલીક સ્કૂલોમાં રજા જાહેર
અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભ...
અમદાવાદની 8 સ્કૂલોમાં બોમ્બ મૂકાયાની ધમકી, બાળકોને ઘરે રવાના કરાયા
અમદાવાદમાં શાળાઓને લઈને ફરી એકવાર બોમ્બ ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે શહેરના શિક્ષણ તંત્રમાં અને વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આજે સવારે અંદાજે 8:33 વાગ્યે અમદાવાદની...
અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી
અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે આજે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ...