ભારત વિરુદ્ધ આતંકી સાજિશનો ભંડાફોડ : NIAએ 7 વિદેશી નાગરિકોને એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત વિરુદ્ધ આતંકી કૃત્યો કરવાની સાજિશનો મોટો ભંડાફોડ કર્યો છે. એજન્સીએ દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી કુલ સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શંકા?...
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાજ પઢવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનેલી એક ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. એરપોર્ટ સંકુલમાં કેટલાક મુસાફરો જાહેરમાં નમાજ અદા કરતા જોવા મળ્યા હોવાનો એક વિડ?...
ગોવા નાઈટક્લબના માલિક લુથરા બ્રધર્સ ભારત ડિપોર્ટ, એરપોર્ટ પરથી જ ગોવા પોલીસની કસ્ટડીમાં
ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બ્રીચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં ગત અઠવાડિયે લાગેલી ભયાનક આગની ઘટનામાં 25 લોકોના મોત થયા બાદ હવે કેસમાં મોટો વિકાસ થયો છે. આ ઘટનાના મુખ્ય આરોપી એવા નાઈટક્લબ?...
કાબુલથી દિલ્હી પ્લેનના લેન્ડિંગ ગિયરમાં છુપાયેલો 13 વર્ષીય અફઘાન બાળ પકડાયો, CISFએ પરત મોકલ્યો
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ 3) પર રવિવારે એક ગંભીર અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કાબુલથી દિલ્હી આવતી કામ એરલાઇન્સની ફ્લાઈટ (RQ 4401, એરબસ A-340, 345 સીટર)માં એક 13 વર્ષીય અફઘાન...
જાપાન જવા માટે નકલી ‘ફૂટબોલ ટીમ’ બનાવનાર 22 પાકિસ્તાનીઓ એરપોર્ટ પર પકડાયા
પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાન ફરી એકવાર પોતાની ઉટપટાંગ હરકતોને કારણે ચર્ચામાં આવ્યો છે. આ વખતે મામલો માનવ તસ્કરી અને નકલી ઓળખના આધારે જાપાન પ્રવેશવાનો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનના 22 નાગરિક?...
અદાણી ગ્રુપ એરપોર્ટ બિઝનેસમાં ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
ભારતના સૌથી મોટા સમૂહોમાંના એક અદાણી ગ્રુપે આગામી પાંચ વર્ષમાં તેના એરપોર્ટ ઓપરેશન્સને પરિવર્તિત કરવા માટે ૯૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરી છે, જેમાં ઇન્ફ...
એરપોર્ટની નજીકના સ્થળોએથી અવરોધો દૂર કરવામાં આવશે, મર્યાદા કરતાં વધુ વૃક્ષો અને ઇમારતો દૂર કરવામાં આવશે
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના એક અઠવાડિયા પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમી માળખાં પર નિયંત્રણ વધુ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ ડ્રાફ્...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા છે.આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી...
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ...
એરપોર્ટ પર ખોવાયેલો સામાન હવે સરળતાથી મળી જશે! એર ઈન્ડિયાએ શોધી કાઢ્યો રસ્તો
‘હું જાપાન જવા માંગતો હતો પણ ચીન પહોંચી ગયો’… એરપોર્ટ (Airport) પર લોકો સાથે પણ કંઈક આવું જ થાય છે જ્યારે તેમનો સામાન યોગ્ય જગ્યાએ જવાને બદલે ખોટી જગ્યાએ પહોંચે છે. જો સામાન ખોવાઈ જાય તો તણાવ વધી જા?...