₹228 કરોડની છેતરપિંડી મામલે અનિલ અંબાણીના પુત્ર વિરુદ્ધ CBIની FIR
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ બિઝનેસમેન અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વિરુદ્ધ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાને થયેલી ₹228.06 કરોડની કથિત છેતરપિંડીના આરોપોમાં FIR દાખલ કરી છે. બેન્કે દાખલ ...
મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, ઈડીએ કરી ત્રીજી ધરપકડ
શુક્રવારે, સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી કે ₹68 કરોડની કથિત નકલી બેન્ક ગેરંટીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ પાવર સામે ચાલી રહેલી મની લોન્ડરિં?...
અનિલ અંબાણીના 17,000 કરોડના લોન કૌભાંડમાં EDએ 12થી વધુ બેંકોને પત્ર લખ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઔદ્યોગિકપતિ અનિલ અંબાણી સામે મોટા બેન્ક લોન કૌભાંડ મામલે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. રૂ. 17,000 કરોડના આ કથિત લોન કૌભાંડમાં EDએ દેશની અંદરના 12થી 13 સ...
17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીને રૂ. 17,000 કરોડના કથિત લોન ફ્રોડ કેસની તપાસના સબંધમાં સમન્સ મોકલ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અનિ?...
અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ જૂથના ચેરમેન અનિલ અંબાણી સાથે સંકળાયેલી RAAGA સંસ્થાઓ સામે મની લોન્ડરિંગની ગંભીર તપાસ શરૂ કરી છે. EDએ દિલ્હીઈ અને મુંબઈમાં કુલ 35 સ્થળોએ દરોડા પાડી 50થી વધુ ...
અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે કર્યો મોટો સોદો, હવે ભારત આ રીતે બનશે એવિએશન સુપર પાવર
ફ્રાન્સની અગ્રણી ઉડ્ડયન કંપની Dassault Aviation અને Reliance Aerostructure Limited (RAL), જે અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપની પેટાકંપની છે, એ આજે પેરિસ એર શો દરમિયાન એક ઐતિહાસિક સોદાની જાહેરાત કરી. આ કરાર હેઠ?...
અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાશે! ટોચનું આ બિઝનેસ ગ્રુપ ખરીદવા માટે એકત્ર કરી રહ્યું છે પૈસા
અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાવા જઈ રહી છે. એક સમયે દેશની ટોપ ટેલીકોમ કંપનીઓમાં નંબર 1 પર રહેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન ચલાવનારા બિઝનેસમેન અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પણ વેચાવ...
મુકેશ અને અનિલ અંબાણી માટે આવ્યા ગુડ ન્યૂઝ, સેબીને 25 કરોડ રૂપિયા પરત કરવા કર્યો આદેશ
મુકેશ અંબાણી, અનિલ અંબાણી, માતા કોકિલાબેન સહિત પરિવારના બાકીના સભ્યોને અગાઉ લગાવવામાં આવેલા દંડમાંથી રાહત મળી છે. સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) એ શુક્રવારના રોજ સેબીના એપ્રિલ 2021ના આદેશ?...