ભોજશાળામાં ઐતિહાસિક ક્ષણ : દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપના, ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાઈ
મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં એક ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં પહેલી વાર દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાવ?...
ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા ...
ભોજશાળા કેસમાં ઐતિહાસિક ચુકાદો : ઇન્દોર હાઇકોર્ટે પરિસરને હિંદુ મંદિર જાહેર કર્યું
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાળા મામલે આજે ઇન્દોર હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતા આ કાનૂની વિવાદમાં કોર્ટે ભારતીય પુરાત?...
ભોજશાળા વિવાદ : સર્વે રિપોર્ટમાં મંદિરના પુરાવા ખુલ્યા, કોર્ટમાં રજૂ થાય તે પહેલાં જ રિપોર્ટ લીક થયો
સોમવારે ઇન્દોર હાઇકોર્ટમાં વિવાદાસ્પદ ભોજશાળા કેસની સુનાવણી દરમિયાન, એ વાત સામે આવી કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) નો જે રિપોર્ટ જાહેર થવાનો હતો તે પહેલાથી જ તમામ પક્ષકારો પાસે હતો. આ ખુલા...
સંભલ હિંસા કેસમાં મોટી કાર્યવાહી, માસ્ટરમાઇન્ડ શારિકની મિલકત જપ્ત કરવા કોર્ટે વૉરન્ટ આપ્યું
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બર 2024ના રોજ શાહી જામા મસ્જિદના કોર્ટના આદેશ પર ચાલી રહેલા સરવે દરમિયાન ભડકેલી હિંસા હજુ પણ રાજ્યની કાનૂન-વ્યવસ્થાના દૃષ્ટિકોણે ગંભીર મુદ્દો બની રહી છે. ...
અજમેર દરગાહ નીચે પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો કરતી બીજી અરજી પણ કોર્ટે સ્વીકારી, 21 ફેબ્રુઆરીએ સુનાવણી
રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફ દરગાહની અંદર પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો કરતી વધુ એક અરજીને અદાલતે સ્વીકારી લેતા મામલાએ નવો વળાંક લીધો છે. અજમેરની જુડિશ...
દરગાહ–મંદિર મુદ્દે દીપ પ્રગટાવવાની મંજૂરી, હાઈકોર્ટનો રાજ્ય સરકાર પર કડક પ્રહાર
તમિલનાડુના પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને વર્ષોથી ચાલી રહેલા મંદિર–દરગાહ વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટન...
દ્વારકા પહોંચી ASIની ટીમ, જગત મંદિરની આસપાસ અને ગોમતી કિનારે હાથ ધરશે સરવે
દ્વારકા જગત મંદિર વિસ્તારમાં ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા પ્રાચીન અવશેષોની શોધ માટે વિશાળ અભિયાન શરૂ થયું છે. તાજેતરમાં ASIએ જગત મંદિરના પરિસર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યોજા...
નડિયાદ SC/ST સેલનો ASI રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
નડિયાદ SC/ST સેલના ASI જયદીપસિંહ સોઢા પરમાર રૂપિયા 4 લાખની લાંચ લેતા રંગેહાથ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી જવા પામી છે. હાલ દિવાળી પહેલા જ એસીબીની કાર્યવાહીથી લાંચ લેતા લોકોમાં ફફ?...
દિલ્હીની ઝેરી હવાની અસરથી લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે, અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
દિલ્હીના લાલ કિલ્લો, જે UNESCO વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે, હાલમાં ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. તેની ખ્યાતનામ લાલ દિવાલો હવે કાળી પડતી જતી નજરે આવે છે. 15 સપ્ટેમ્બર, 2025 ના રોજ પ્રકાશિ?...