બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હિંસા અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતે વધુ એક મહત્વપૂર્ણ અને સાવચેતીભર્યો નિર્ણય લીધો છે. શેખ હસીનાને સત્તાથી હટાવ્યા બાદ ...
બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત, વિશેષ સુરક્ષા અને અલગ બૂથની માંગ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને અલ્પસંખ્યકો પર વધતા હુમલાઓ વચ્ચે ‘બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી ઐક્ય પરિષદ’ (BHBCOP) દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે....
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની વધુ એક હત્યા, 24 કલાકમાં બીજી હત્યાથી ચકચાર
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી સાંપ્રદાયિક તણાવ સતત વધી રહ્યો છે અને લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ભીડ દ્વારા કરવામાં આવતી હિંસા અને ?...
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવક પર હુમલો, જીવતો સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી અને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના હિન્દુ યુવકને નફરતથી પ્રે?...
બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્
બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિર?...
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો હુમલો, BNP નેતાના પરિવારને જીવતો સળગાવ્યો; 7 વર્ષની બાળકીનું મોત
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને વધતી હિંસાની વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મીપુર જિલ્લામાં રાત્રિના સમયે તોફાની તત્વોએ સ્થાનિક BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) ...
બાંગ્લાદેશમાં ફરી હાલત બેકાબૂ: કટ્ટરપંથીઓએ સૂફી સંતનો મૃતદેહ કબરમાંથી કાઢી આગ લગાવી
બાંગ્લાદેશમાં ફરી એકવાર ભયાનક હિંસાનો દોર શરૂ થયો છે. શુક્રવારે જૂમાની નમાજ બાદ દેશના અનેક વિસ્તારોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ધાર્મિક ઉન્માદમાં આવીને બે અત...
મસ્જિદ પાસેથી પસાર થતી ગણેશજીની પ્રતિમા પર ફેંકાઈ ઈંટો, શોભાયાત્રામાં સામેલ હિંદુઓ પર રેડાયું ઉકળતું પાણી
બાંગ્લાદેશના ચટગાંવમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ પર ઇંટો અને હિંદુઓ પર ગરમ પાણી ફેંકવાની ઘટના સામે આવી છે. આ ઘટના ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં શુક્રવારે (6 સપ્ટેમ્બર...
‘હિંદુઓ સુરક્ષિત તો દેશ સુરક્ષિત’: હિંસાપીડિત બાંગ્લાદેશી હિંદુઓ માટે આગળ આવ્યા ચારેય શંકરાચાર્ય, કહ્યું- સરકાર જમીન-સુરક્ષા આપે, ભોજનની વ્યવસ્થા અમે કરીશું
કથિત વિદ્યાર્થી આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી. ત્યારે ભારતના ચાર મઠોના શંકરાચાર?...