ભરૂચ ધર્માંતરણ કેસ : ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, મૌલવીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં વર્ષ 2021માં સામે આવેલા સામૂહિક ધર્માંતરણ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ Geeta Gopiની સિંગલ જજ બેન્ચે 30 માર્ચ 2026ના રોજ બે મૌલવીઓ દ્વારા કરવા...
નર્મદા પરિક્રમા : શ્રદ્ધા સાથે હવે સલામતી-લાઇફ જેકેટ ફરજિયાત
પાવન મા નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓનું ભરૂચ જિલ્લામાં સતત આગમન થઈ રહ્યું છે. 3 હજાર કિમી લાંબી નર્મદા પરિક્રમાના પ્રથમ તબક્કાનો મહત્વપૂર્ણ ભાગ વમલેશ્વરથી મીઠી તલાઈ આશ્રમ સુધીની ?...
ભરૂચ: સાયખા GIDCની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ પછી ભીષણ આગ, 2નાં મૃતદેહ મળ્યાં
ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં બુધવારે થયેલા વિસ્ફોટ અને ભીષણ આગના બનાવે હાહાકાર મચાવી દીધો. ભારે ધડાકા સાથે થયેલા આ વિસ્ફોટ બાદ આખો પ્લાન્ટ આગની જપેટમાં આ...
વિકાસ સપ્તાહ-નર્મદા જિલ્લો: ચીકદા ગ્રુપ પંચાયત ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
વિકાસ સપ્તાહ–2025 અંતર્ગત ચીકદા ગામે “સશક્ત નારીથી સમૃદ્ધ ભારત” વિષય પર માર્ગદર્શન પૂરું પાડતા સાસંદ સેવા, સુશાસન અને જનકલ્યાણના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે “વિકાસ સપ્તાહ–2025” અંતર્ગત નર્મદા જ...
દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
નિવાલ્દા ગામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સશક્ત નારીથી સમૃદ્ધ ભારત અંગે માર્ગદર્શન અપાયું. સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ વિકાસ સપ્તાહ–૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીય?...
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100 ટકા શૌચાલય નિર્માણના દાવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તકલાદી રીતે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભૂમિ પરની હકીકત એ છે કે જિલ્લાના ઘણા અંતરિયાળ આદિવાસી વિસ...
દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં યોજાયો
વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેના ભાગરૂપે આજરોજ દેડિયાપાડાન?...
ભરૂચ મુસ્લિમ યુવકે નામ બદલી યુવતી સાથે બાંધ્યો પ્રેમ સંબધ, હિન્દુ હોવાનો ઢોંગ કરી લગ્નની લાલચ આપી આચાર્યુ દુષ્કર્મ.
જ્યા મુસ્લિમ યુવકે તેનુ નામ બદલી યુવતી સાથે પ્રેમ સંબધ બાંધ્યો હતો. ઉપરાંત યુવતી સાથે હિન્દુ હોવાનો ઢોંગ કરી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્યું હતુ. તો હાલ આ મામલે ભરૂચ તાલુકા પોલીસે યુવતીની ...