નર્મદા પરિક્રમા : શ્રદ્ધા સાથે હવે સલામતી-લાઇફ જેકેટ ફરજિયાત
પાવન મા નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓનું ભરૂચ જિલ્લામાં સતત આગમન થઈ રહ્યું છે. 3 હજાર કિમી લાંબી નર્મદા પરિક્રમાના પ્રથમ તબક્કાનો મહત્વપૂર્ણ ભાગ વમલેશ્વરથી મીઠી તલાઈ આશ્રમ સુધીની ?...
અંકલેશ્વર ખાતે ભારતીય વાયુસેનાના સારંગ હેલિકોપ્ટરનું અદ્ભૂત કરતબ
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર પોતાના શાનદાર હવાઈ કૌશલ્યનું પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. વાયબ્રન્ટ કલર્?...
ભરૂચ: સાયખા GIDCની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ પછી ભીષણ આગ, 2નાં મૃતદેહ મળ્યાં
ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં બુધવારે થયેલા વિસ્ફોટ અને ભીષણ આગના બનાવે હાહાકાર મચાવી દીધો. ભારે ધડાકા સાથે થયેલા આ વિસ્ફોટ બાદ આખો પ્લાન્ટ આગની જપેટમાં આ...
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામોમાં 100 ટકા શૌચાલય નિર્માણના દાવા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તકલાદી રીતે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભૂમિ પરની હકીકત એ છે કે જિલ્લાના ઘણા અંતરિયાળ આદિવાસી વિસ...
ભરૂચ જિલ્લામાં ₹7.3 કરોડના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ
ભરૂચ જિલ્લામાં ઉજાગર થયેલા ₹7.3 કરોડના મનરેગા કૌભાંડ મામલે ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવાની ધરપકડ થવા સાથે કેસની ગંભ?...