શું કારણ હતુ કે જેથી આઠ હાજર થી વધુ લોકો જવાહર મૈદાન માં એકાગ્રતા જાળવી શક્યા..?
૨૧ માર્ચના જવાહર મેદાનમાં ઈન્ટરનેશલ મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી દ્વારા ખુશીયો કા પાસવર્ડ વિષય ઉપર બોલી લોકો ને જીવનમાં કેવા બદલાવ લાવવા જોઈએ કહ્યું હતુ . સમગ્ર શહેરમાં મચ્છર નો અતિ ત્રાસ ?...
ડેડ વેસેલ D.V.ERICA માંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલીતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઘોઘાના દરિયામાં એન્કર પોઇન્ટ ઉપર બોડીંગ કરવા માટે જતાં D.V.ERICA ડેડવેસલમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રીક કેબલ વાયર, કોપરનો પાઇપ,મેટલના વાલ્વ,ઇલેક્ટ્રીકનો સામાન અને બેરીંગ્સ મળી કુલ કિં.રૂ.૪૦,૮૦,૦૦?...
સણોસરા કન્યા શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીનીઓને વિદાય સાથે નિવૃત્ત શિક્ષકને વિદાય સન્માન
સણોસરા કન્યા શાળામાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ ૮ વિદ્યાર્થીનીઓને વિદાય સાથે નિવૃત્ત શિક્ષકને વિદાય સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. ધોરણ ૮ પછી આગળનાં અભ્યાસ માટે અહીંની વિદ્યાર્થીનીઓને શુ...
લોકભારતી સણોસરામાં ‘હાસ્ય ગુલાલ’ કાર્યક્રમમાં કલાકાર સુખદેવ ધામેલિયાએ ઉડાવી હાસ્ય છોળ
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'હાસ્ય ગુલાલ' કાર્યક્રમમાં કલાકાર સુખદેવ ધામેલિયાએ હાસ્ય છોળ ઉડાવી. ધુળેટી પર્વ પ્રસંગે સુર, સંગીત અને હાસ્યનો ઉપક્રમ યોજાયો હતો. ગોહિલવાડની સુપ્રસિદ્?...
સણોસરામાં રવિવારે આકાશ અને બ્રહ્માંડ દર્શન કાર્યશાળા ‘ચાલો, ગગનને નીરખીએ…’ યોજાશે
લોકભારતી સણોસરામાં સ્વર્ગસ્થ બળવંતભાઈ પારેખ જન્મશતાબ્દી નિમિત્તે આગામી રવિવારે આકાશ અને બ્રહ્માંડ દર્શન કાર્યશાળા 'ચાલો, ગગનને નીરખીએ...' યોજાશે. આ આયોજનમાં ફરજિયાત નોંધણી કરાવી ભાગ લઈ શક?...
ચકલી પ્રેમી દાતા કાર્યકર્તાઓનું શિવકુંજ આશ્રમ જાળિયામાં અભિવાદન
શિવકુંજ આશ્રમ જાળિયામાં ચકલી પ્રેમી દાતા કાર્યકર્તાઓનું અભિવાદન કરાયું છે. ચકલી દિવસ પ્રસંગે વિશ્વાનંદ માતાજી દ્વારા આ સન્માન થયું છે. પર્યાવરણવિદ્દ અને નિવૃત્ત શિક્ષક રમેશભાઈ પટેલનાં ?...
શિવાની દીદીએ ભાવનગરવાસીઓને આપ્યો “ખુશીયો કા પાસવર્ડ”
શહેરના જવાહર મેદાનમાં સાંજે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી ઈન્ટરનેશનલ મોટીવેશનલ સ્પીકર શિવાની દીદી નો "ખુશીયો કા પાસવર્ડ" વિષય ઉપર કાર્યક્રમ યોજાયો હતો . શહેરમાં મચ્છરો નો ત્રાસ હોવાના કારણે કાર?...
જાળિયા પ્રાથમિક શાળામાં ચકલી દિવસ ઉજવાયો
ચકલી દિવસ પ્રસંગે ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી. સ્વર્ગસ્થ જયેશભાઈ મોરડિયાનાં સ્મરણાર્થે દાતા ખીમજીભાઈ મોરડિયાની ઉપસ્થિતિમાં મંથનભાઈ મોરડિયા અને ક?...
મોરચંદ શાળા શતાબ્દી પર્વ ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ
મોરચંદ શાળાના શતાબ્દી પર્વની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ અને જયદિપભાઈ મહેતા તેમજ તેમના પરિવારજનોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો . કાર્યક્રમ અંતર...
લોકસભા ચૂંટણી-2024ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.16-03-2024ના રોજ કરવામાં આવી છે ,જે અન્વયે ભાવનગરના જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને કલેક્ટ?...