અમદાવાદ રિવરફ્રન્ટ પર ‘મિલેટ મહોત્સવ-2026’નો ધામધૂમથી પ્રારંભ, ‘શ્રી અન્ન’થી હેલ્ધી ગુજરાતનો સંદેશ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો ભવ્ય પ્રારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પૂર્વ સહકાર રાજ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્?...
જીવનદાયિની નર્મદા : સરદાર સરોવર ડેમ ગુજરાતની જળસુરક્ષા અને વિકાસનો આધાર
પાણી કુદરતની સૌથી અમૂલ્ય ભેટ છે. માનવ જીવન, ખેતી, ઉદ્યોગ, પર્યાવરણ અને સમગ્ર જીવનચક્ર માટે પાણી અનિવાર્ય છે. છતાં વિશ્વભરમાં પાણીની અછત, વધતી વસ્તી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓને કારણે પ?...
અમરેલીમાં 22 માર્ચ, 2026ના રોજ રવિવારે ₹25.23 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમરેલી જિલ્લાને વિકાસની નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 22 માર્ચ, 2026ના રોજ રવિવારે કુલ ₹25.23 કરોડના 10 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ક...
ગુજરાત 2030 સુધી 1 ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનવા માટે તૈયાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાત વાર્ષિક અધિવેશન અને ‘ગુજરાત @$1 ટ્રિલિયન ઇકોનોમી’ વિષયક પરિષદમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ગુજ?...
સુરેન્દ્રનગરમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો ભવ્ય આરંભ, ખેડૂતોને મળશે સીધી બજાર સુવિધા
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત વઢવ?...
ગુજરાતમાં UCC લાગુ : યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતાં જ 37 સંબંધો વચ્ચે નહીં થઈ શકે લગ્ન
ગુજરાતમાં તમામ ધર્મ, મજહબ અને સમુદાયો માટે કાયદાકીય સમાનતા લાવવા રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની પ્રક્રિયા તેજ થઈ છે. આ મહત્વપૂર્ણ પગલાં હેઠળ લગ્ન, છૂટાછેડા, નોંધણી અને ઉ?...
પશુધન સુરક્ષા અભિયાન : ગુજરાતમાં 3 કરોડથી વધુ પશુઓનું ‘ખરવા-મોવાસા’ મુક્ત કરવા રેકોર્ડબ્રેક રસીકરણ કરાયું
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પશુપાલન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં ‘ખરવા-મોવાસા’ (Foot and Mouth Disease) જેવા જીવલેણ વાયરસ સામે વ્યાપક રસીકરણ અભિયાન સફળતાપૂર્વક ?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ફરી એકવાર પોતાની સાદગી અને ગ્રામ્ય જીવન પ્રત્યેના લગાવથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ ...
ગુજરાતમાં દિવ્યાંગોને મોટી સહાય : CM ભૂપેન્દ્ર પટેલે 5676 લાભાર્થીઓને ₹36 કરોડના મોટરાઇઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપ્યા
ગુજરાતમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં કુલ 5676 દિવ્યાંગ લાભાર્થીઓને ₹36.7 કરોડના મોટરાઇઝ્ડ ...
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે 40 ઇલેક્ટ્રિક કાર, 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કર્યુ
ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 50 ધનવંતરી આરોગ્ય રથ અને 6 મોબાઇલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલનો મુખ્ય હેતુ બાંધકામ તથા સંગઠિત ક્ષેત્ર?...