વાલોડ તાલુકાના ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારમાં તપાસનો ધમધમાટ
જિલ્લા કક્ષાએથી અધિકારીઓની ત્રણ સભ્યોની બનેલ ટીમ બુધવારે બપોરે 12:00 કલાકની આસપાસ દાદરીયા ખાતેના ઉપલા ફળિયામાં વિકાસના કામોના સ્થળ માપો લીધા હતા અને જેનો રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળી રહે ...
ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન
સનાતન એવાં ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ ઉજવણી માટે શિવકુંજ આશ્રમ જાળિયામાં આયોજન થયું છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા સંકલન રહ્યું છે. ભાવનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક, સામાજ...
સંરક્ષણ મંત્રાલય 1 લાખ કરોડના સૈન્ય પ્રસ્તાવને મંજૂરી આપશે, ઓપરેશન સિંદૂર બાદ પહેલી બેઠક થશે
આ અઠવાડિયે સંરક્ષણ મંત્રાલય એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને વ્યાપક અસરકારક બેઠક માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં અંદાજે ₹1 લાખ કરોડથી વધુના મૂલ્યના સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા?...
સિહોર તાલુકામાં યોજાયેલ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
રાજ્ય સરકારની માર્ગદર્શિકા આયોજન મુજબ સિહોર તાલુકામાં અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયેલ છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અં?...
રથયાત્રાના એક દિવસ અગાઉ જગતના નાથે ધારણ કર્યો ‘સોનાવેશ’, ભક્તોનું ઘોડાપૂર
ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંના એક એવા ભગવાન જગન્નાથજીની 148મી વાર્ષિક રથયાત્રા આવતીકાલે, 27 જૂનના રોજ અમદાવાદમાં ભવ્ય ઉજવણી સાથે નીકળવાની છે. રથયાત્રાને લઈને સમગ્ર શહે...
ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
ગુજરાતમાં મોસમ પલટી લેતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે 25 જૂન, બુધવારના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 જુલાઈ સુધી ર?...
પાટણ સાયન્સ સેન્ટરને “ઈટ રાઈટ કેમ્પસ” એવોર્ડ મળ્યો
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે "ઈટ રાઈટ કેમ્પસ" એવોર્ડ મળ્યો છે. આ સન્મા?...
અંબાજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર, બે મહિના અન્નકૂટ ધરાવી શકાશે નહીં
આજથી એટલે કે બુધવાર, 30 એપ્રિલ 2025 થી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર ઋતુ અનુસાર થતા સૂર્યોદય અને સૂર્યાસ્તના બદલાવને ધ્યાનમાં રાખીને અને યાત્રાળુઓની સ?...
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નર્મદાના એકતાનગર ખાતે સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવાઈની અધ્યક્ષતામાં મેગા લીગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પ યોજાયો
◆» આપણું બંધારણ સમાનતા અને સમરસતાનું પ્રતિબિંબ ◆» સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર સુપ્રિમ કોર્ટના જજશ્રી બી.આર.ગવઈ લીગલ સર્વિસ ઓથોરિટીઝ જનસા...
ઠાકરધામ બાવળિયાળીમાં પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે
ઠાકરધામ બાવળિયાળીમાં આવતાં સપ્તાહે નગાલાખા બાપા મંદિર પુનઃપ્રાણપ્રતિષ્ઠા અને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે. મહંત રામબાપુનાં નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈજી રમેશભાઈ ઓઝાનાં વ્યાસ?...