ચૂંટણી લડવા માટે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે: નિર્મલા સીતારમણ પર DMKનો કટાક્ષ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટીવી પ્રોગ્રામમાં લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધી છે. ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસ...
ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, મહત્ત્વપૂર્ણ 3 રાજ્યોમાં કોણ-કોણ સંભાળશે કમાન, જાણો
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ (BJP) એ ચૂંટણી પ્રચાર માટે વ્યૂહનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ ત્રણ રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ નક્કી કર્યું છે કે બિહાર, પશ્ચિમ બંગ?...
ભાજપે વધુ એક યાદી બહાર પાડી, જાણો કોને ક્યાંથી ઉમેદવાર બનાવ્યા
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે રાજસ્થાન અને મણિપુરના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડીવાર પહેલા જ ભાજપે ગુજરાતના વ?...
ભાજપે લોકસભા ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારો જાહેર
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી (BJP Candidate Fourth List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry)ના એક અને તમિલનાડુ (Tamil Nadu)ના 14 ઉમેદવારોન?...
ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, કે.અન્નામલાઈ કોઇમ્બતૂરથી લડશે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી (BJP Candidate Third List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં તમામ નવ ઉમેદવારો તમિલનાડુ (Tamil Nadu)ના છે. ચેન્નાઈ દક્...
લોકસભાની 100થી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો માટે ભાજપે ઘડી કાઢ્યો માસ્ટર પ્લાન
ભાજપ આ વખતે લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ મળવાની આશા રાખે છે. પાર્ટીના કાર્યકરો, ભાજપ માટે ૩૦૦ એ એનડીએ ગઠબંધન માટે ૪૦૦થી વધુ બેઠકો મેળવવાની આશા રાખે છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પાર્ટી જના?...
નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય “શ્રી કમલમ્ નર્મદા” ના ઉદ્ઘાટન ના પ્રસંગ ની વ્યવસ્થા માટે ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું.
શ્રી કમલમ્ નર્મદા ઉદ્ઘાટન પર્વ આવતી કાલના ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય "શ્રી કમલમ્ નર્મદા" ના ઉદ્ઘાટન ના પ્રસંગ ની વ્યવસ્થા માટે ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું....
મને ચૂંટણી જીતવા માટે બેનર-પોસ્ટરની જરૂર નથી, મારું કામ બોલે છે: નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તેઓ ભાજપનો સાથે નહીં છોડશે. નીતિન ગડકરીએ જીતની ભવિષ્યવાણી કરતા કહ્યું કે, NDA આ વખતે 400નો આંકડો પાર કરશે અને પીએમ મોદી ફરીથી વડાપ્રધાન બનશે. બ...
ઝારખંડમાં ફરી રાજકીય હડકંપ! હેમંત સોરેનના ભાભી સીતા સોરેને JMMમાંથી આપ્યું રાજીનામુ, ભાજપમાં જોડાયા
ઝારખંડ મુક્તિ મોર્ચાના ધારાસભ્ય સીતા સોરેને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધુ છે. હવે તેમણે ભાજપનો હાથ પકડી લીધો છે. સીતા સોરેન ઝામુમો મુક્તિ મોર્ચાના પ્રમુખ રહી ચૂકેલા શિબૂ સોરેનના...
ઓડ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર દ્વારા રસ્તાનું લોકાર્પણ તેમજ વિપક્ષના ૫ સભ્યો ભાજપમાં જોડાયા
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના હસ્તે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યો ભગવતીબેન ધુળાભાઈ ઠાકોર,ભુલાભાઈ લલ્લુભાઈ ઠાકોર, માનાભાઈ શંકરભાઈ પરમાર,લીલાબેન સંજયભાઈ,પિન્કીબેન મિથુનભાઈ પરમાર, પ્?...