ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ
સમગ્ર રાષ્ટ્ર અને રાજ્ય બાદ જિલ્લા શહેર કક્ષાએ ભાજપ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું છે. ભાવનગર જિલ્લામાં ભાજપ દ્વારા સદસ્યતા નોંધણી અભિયાન પ્રારંભ થયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ રાઘવજ?...
PM મોદીએ ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી એક મેરઠથી લખનૌને જોડશે જ્યારે અન્ય બે દક્ષિણ ભારતીય શહેરો મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકો?...
‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની ?...
LTCને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય : વતન પ્રવાસ માટે સરકારી કર્મચારીઓને વંદે ભારત ટ્રેનમાં મળશે લાભ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. હવેથી રાજ્ય સરકારના કર્મચારીઓ રજા પ્રવાસનો લાભ વંદે ભારત ટ્રેનમાં પણ લઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ?...
હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શહેર ભાજપ દ્વારા મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરી પુષ્પાંજલી કરી
દેશભક્તિ જગાડવા અને સ્વતંત્રતા ની ઉજવણી કરવામાં માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ચલાવ્યો છે જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેર માં આવેલ મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરવામાં આવી હત?...
PM નરેન્દ્ર મોદીએ X પર પ્રોફાઈલ ફોટો બદલ્યો, રાખ્યું આ ખાસ ચિન્હ, જાણો કારણ
PM નરેન્દ્ર મોદીએ તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમનો પ્રોફાઇલ ફોટો બદલી નાખ્યો છે. વાસ્તવમાં ભારત સરકારના હર ઘર ત્રિરંગા અભિયાન હેઠળ PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે (9 ઓગસ્ટ 2024) સોશિયલ મી?...
ભાજપનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ
આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા માટે ખાસ અભિયાનની શરૂઆત કરાઇ છે. આજથી ગુજરાતમાં તિરંગા અભિયાનની શરૂઆત કરાવાઇ છે. આજથી મુખ્યમંત?...
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ભાજપનું મેન્ડેટ બિનહરીફ જાહેર
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચુંટણી પ્રસંગે યોજાયેલ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ચેરમેન પદે તેજસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પર?...
અનેક સંકટ બાદ પણ ભારત જેવી પ્રગતિ વિશ્વમાં કોઈની નહીં : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશ વિકસિત ભારતના સંકલ્પ સાથે ઝડપથી વિશ્વમાં આગળ વધી રહ્યો છે. CIIના પોસ્ટ-બજેટ સેમિનારના ઉદ્ઘાટન સત્રને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની તારીખ...
ભાજપના દિગ્ગજ નેતા પ્રભાત ઝાનું નિધન, મેદાન્તા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી પાર્ટી અને તેના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રભાત ઝાએ તેમની રાજકીય કારકિર્દીમાં દેશની રાજની?...