જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી, અનેક કર્મચારીઓ દટાઈ જવાની આશંકા.
જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F-6 સેક્શનમાં ત્યારે થઈ જ્યારે એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. ?...
જિયાદે રર હિન્દુ અને ૬ ક્રિશ્ચિયન યુવતીઓને ફસાવવા પ્રયત્નો કર્યા હતા
કચ્છ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ કર્યો. કચ્છના માંડવી તાલુકાની હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ ગુજારી, નિકાહ કરવા માટે ધર્મ પરિવર્તન કર...
ગાંદરબલ આતંકવાદી હુમલામાં ડૉક્ટર સહિત 7ના મોત, શાહે કહ્યું- આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે સાંજે થયેલા એક મોટા આતંકવાદી હુમલામાં બડગામના એક ડૉક્ટર અને પાંચ બિન-સ્થાનિક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા, જ્યા?...
ગાંદરબલમાં 2019 પછીનો સૌથી મોટો આતંકી હુમલો, માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં છુપાયો, TRFએ લીધી હુમલાની જવાબદારી
જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) ગાંદરબલમાં 2019 પછીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સાત લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી TRFએ લીધી છે. TF એ લશ્કર-એ-તૈયબાનો માસ્ક છે. તે?...
જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને LGની મંજૂરી, હવે કેન્દ્ર લેશે અંતિમ નિર્ણય
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. હવે સરકારના આ પ્રસ્તાવને ઉપ-રા?...
ભારતીય રેલવેને લગતી ફરિયાદો કેવી રીતે નોંધાવી શકાય, જાણો
ભારતીય રેલવેમાં રોજના 2.5 કરોડ લોકો મુસાફરી કરે છે. ભારતીય રેલવે દ્વારા હંમેશા એવા પ્રયાસો રહે છે કે તેઓ તેમના યાત્રીઓને સારામાં સારી સુવિધાઓ આપે. પરંતુ અનેકવાર તેમાં ચુક થઈ જતી હોય છે. અનેકવા?...
દિવાળી પર ઘરે બેઠા મેળવો અયોધ્યા રામ લલ્લાનો પ્રસાદ, આ રીતે કરો દીયા દાન
અયોધ્યામાં સરયુ તટ પર દીપોત્સવનો કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ દીપોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમા રામ કી પૈડી પર લાખોની સંખ્યામાં દીવાઓ પ્રગટા?...
સુરત માં ગેરકાયદેસર બાંધકામ નો રાફડો ફાટ્યો!
સચિન/પાલી વિસ્તારમાં એક મોટાગજા ના નેતા એ એક બિન અધિકૃત બાંધકામ સાથે cop ની જગ્યા નો 60 લાખ માં સોદો કર્યો! જલારામ નગર માં પ્લોટ નંબર 63 ની સાથે બાજુની જમીન COP પણ આ નેતા ના કહેવાથી સોદો થયો! આ સેટીંગ...
ભારત કોઈના પર પહેલા હુમલો કરતું નથી અને જો કોઈ હુમલો કરે તો છોડતું પણ નથી: મોહન ભાગવત
આરએસએસના વડા મોહન ભાગવત ગુરુવારના રોજ સુરતના મહેમાન બન્યા હતા. અહીં તેઓએ વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જૈન મુનિ મહાશ્રમણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ?...
બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
દેશમાં વધી રહેલા બાળ લગ્નના મામલા સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપશે. 10 જુલાઈના રોજ સુનાવણી બાદ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, ત્યારપછી દલીલો સાંભળ્ય?...