નિફ્ટીમાં ઉતાર-ચઢાવ ચાલુ, 24600 ની આસપાસ ટ્રેડિંગ, HSBC ના તેજીના અહેવાલને કારણે UPL વધ્યો
બ્રોકરેજ હાઉસ HSBC દ્વારા UPL માટે તેજીનો અભિપ્રાય જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે UPL ના શેરમાં તેજ ઉછાળો જોવા મળ્યો. શેર લગભગ 6% જેટલો વધી ગયો અને તે ફ્યુચર્સ સેગમેન્ટમાં સૌથી વધુ લાભ મેળવનાર શેર ...
ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પછી પીએમ મોદીની પ્રતિક્રિયા: ‘ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર’
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની (Varanasi) મુલાકાતે છે. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donal...
રાહુલ ગાંધીના આરોપ પર અરુણ જેટલીના પુત્રનો જવાબ, ‘મારા પિતાનું 2019માં નિધન થયું તો 2020માં તેમણે કેવી રીતે ધમકાવ્યા?’
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ટોચના નેતા રહેલા અરૂણ જેટલીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમુક આરોપ લગાવ્યા હતા. જોકે, હવે અરૂણ જેટલીના દીકરા રોહન જેટલીએ રાહુલ ગાંધીના આરોપો પર પોતાન...
દુષ્કર્મ કેસમાં દોષિત પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા
દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા જનતા દળ (સેક્યુલર)ના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી એચ.ડી. રેવન્નાના પુત્ર પ્રજ્વલ રેવન્નાને 2 ઓગસ્ટ, 2025ના રોજ બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકાર?...
ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દર્શનીય દ્રોણેશ્વર મહાદેવ સ્થાન
ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દ્રોણેશ્વર મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે. પૌરાણિક તેમજ દંતકથા સાથેનું પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું તીર્થ ભાવિકોને આકર્ષે છે. મહાભારત અને પુરાણ સાથે આસ્થ?...
કાશીના પ્રવાસે PM મોદી… DM-કમિશનર પાસેથી પૂર વિશે માહિતી લીધી
વારાણસીમાં પૂરની ગંભીર સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબદાર અધિકારીઓ સાથે તાત્કાલિક સંવાદ કર્યો અને તાકીદે રાહત તથા બચાવ કામગીરીનો અમલ કરવા આદેશ આપ્યો છે. વડાપ્રધાને વિભાગીય ક?...
સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા સાંસદ રાજેશ ચુડાસમાએ રેલ્વેમંત્રીને કરી રજૂઆત
સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ ઉચિત રજૂઆત કરી છે, જેનાથી સોમનાથ અને આસપાસના પર્યટન અને તિર્થસ્થળોને વધુ બળ ?...
સૌથી સ્વચ્છ શહેરને વધુ સુરક્ષિત કરવા 100 નવા ટ્રાફિક જંક્શન પર CCTV લગાવાશે
અમદાવાદ શહેરને વધુ સુરક્ષિત અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં વધુ કાર્યક્ષમ બનાવવા માટે સિટી મનપા અને પોલીસ વિભાગે મોટું પગલું ઉઠાવ્યું છે, જેમાં શહેરના મહત્વના 100 જંકશન પર નવીન સીસીટીવી કેમેરા લ?...
‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર તેમના મતવિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચ્યા, જ્યાં તેમના આગમન સાથે દેશના વિકાસ અને રાષ્ટ્રસુરક્ષા બંનેની ઝાંખી જોવા મળી. વડાપ્રધાને ઉત?...
ખેડૂતોના ખાતામાં આવ્યા 2000 રૂપિયા, PM મોદીએ જાહેર કર્યો સમ્માન નિધિ યોજનાનો 20મો હપ્તો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે રહ્યા, જ્યાં તેમણે કુલ ₹21,000 કરોડની કિંમતની 52 વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું। આમાં રોડ ઈન્ફ?...