સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભરતાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયેલું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ તેના બંને એન્જિનો એકસાથે બંધ થવું હ...
વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતા મહિ નદી પર આવેલા બ્રિજના તૂટી પડવાના ઘટનામાં મૃત્યુ આંક 20ને પાર પહોંચી ગયો છે. ત્રીજા અને ચોથા પિ?...
ગુજરાત સરકાર વિદેશમાં અભ્યાસ માટે વાર્ષિક 4 ટકાના વ્યાજે રૂ. 15 લાખની લોન આપશે
ગુજરાત રાજ્ય સરકારની ‘વિદેશ અભ્યાસ લોન યોજના’ અનેક તેજસ્વી અને આશાસ્પદ બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ભવિષ્યની ચાવી બની છે. આ યોજના દ્વારા અનેક યુવાનોને પોતાના સપનાના વિદેશ...
ટ્રમ્પે કોપર અને ફાર્મા ઈમ્પોર્ટ પર વધારેલા ટેરિફનો ભારત આપશે મજબૂત જવાબ, સ્ટીલ-એલ્યુમિનિયમ ઇમ્પોર્ટ પર લગાવશે રેસિપ્રોક્લ ટેરિફ
તાજેતરમાં અમેરિકા દ્વારા BRICS દેશો વિરુદ્ધ વધારાના ટેરિફ લાદવાના નિર્ણય પછી વૈશ્વિક વેપાર સમીક્ષાના માહોલમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકાએ ખાસ કરીને કોપર પર 50% અને ફાર્માસ્યુટિકલ ઉત...
વાવાઝોડા વચ્ચે મધદરિયે ફસાયું અમેરિકાનું જહાજ, ભારતીય કોસ્ટગાર્ડે ચલાવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 10 જુલાઈના રોજ આંદમાન અને નિકોબાર ટાપુઓમાં ઈન્દિરા પોઈન્ટથી 52 નોટિકલ માઈલ દક્ષિણપૂર્વમાં ફસાયેલી એક યુએસ યાટ 'સી એન્જલ' અને તેના બે ક્રૂ સભ્યોને બચાવ્યા. આ યાટમાં એક અમ?...
સુરતના ભાઠા ગામમાં ગુંગળામણથી 3 લોકોના મોત, જાણો શું હતું કારણ
સુરત શહેરમાં એક દુઃખદ અને હૃદયવિદારી બનાવ સામે આવ્યો છે. ભાઠા ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં જનરેટર ચાલુ હોય અને ?...
ગોંડલમાં કરંટ લાગતાં PGVCLના બે વીજ કર્મીના મોત, સુરક્ષા સામે ઊભા થયા સવાલો
ગોંડલથી કમકમાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગોંડલની સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી ફીડરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક કરંટ લાગતાં બે કર્મચારીઓના મોત નીપજ્યા છે. બંને યુવા કર્મચ...
મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃતદેહ મળ્યા, મોતનો આંક 18 પર પહોંચ્યો
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર આવેલા 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. મળતી વિગતો અનુસાર, 36 કલાકની...
મહેમદાવાદના પંચમુખી હનુમાનજી મંદિરે દિવ્ય ગુરુપૂર્ણિમા ઉજવાઈ
મહેમદાબાદ શહેરની મધ્યમાં આવેલા પ્રસિધ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવાયો હતો.આ નિમિત્તે સાંકેત નિવાસી પરમ પૂજ્ય 1008 શ્રી રામ કુમારદાસજી ?...
વડોદરાની આસપાસ હાઇવે પર વાહનચાલકોને લૂંટી લેતી ગેંગના 5 સાગરીત ઝડપાયા
વડોદરા શહેરના આસપાસ આવેલા હાઈવે વિસ્તારોમાં લોકોને લૂંટતી એક ખતરનાક ગુનાગાર ટોળકીનો પર્દાફાશ થયો છે. છાણી પોલીસને મળેલી વિગતો અનુસાર, મહારાષ્ટ્રથી રાજકોટ જઈ રહેલી કપાસ ભરેલી ટ્રકને છાણી ?...