માલદા ઘટનાના માસ્ટરમાઇન્ડ એડવોકેટ મોફકરુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી
પશ્ચિમ બંગાળના માલદા (કાલિયાચક) માં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવા અને હિંસા ભડકાવવાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. સમગ્ર ઘટનાના મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા એડવોકેટ મોફક્કરુલ ઇસ્લ...
હરિદ્વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિકાસનો સંદેશ: ₹427 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ
Amit Shahએ શનિવારે Haridwarમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના વિકાસ અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી. કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસ વિભાગમાં પસંદગી પામેલા યુવાનોને નિમણૂક પત્રો આપ્યા, તે...
CAA પર સુપ્રીમ કોર્ટ 5મેથી શરૂ કરશે સુનાવણી, 200થી વધુ અરજીઓ નોંધાઈ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે નાગરિકતા (સુધારા) કાયદા (CAA) અને તેના નિયમો વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓની સુનાવણી માટે આ વર્ષ 5 મે, 2026 ની તારીખ ફાળવવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે, જસ્ટિ?...
અમદાવાદમાં 195 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, CAA હેઠળ 122ને મંજૂરી
અમદાવાદમાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારતમાં આશરો લેનારા કુલ 195 હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા અપાઈ, જેના કારણે વર્ષોથી નાગરિકતાની રાહ જોતા આ પરિવ?...
બિહાર ચૂંટણી લડવાના બહાને શરજીલ ઈમામે જામીન માટે કરી વધુ એક અરજી
દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં આરોપી અને પૂર્વ JNU વિદ્યાર્થી શરજીલ ઈમામે દિલ્હીની કારકરડુમા કોર્ટમાં બે અઠવાડિયાંના વચગાળાના જામીન માટે અરજી કરી છે, જેથી તે આવનારી બિહાર વિધાનસભા ચૂંટણી?...
CAAની છેલ્લી તારીખ લંબાવાઈ, 2024 સુધીમાં ભારત આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે
કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ (CAA) અંગે મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોતા હજારો શરણાર્થીઓને રાહત મળી છે. અગાઉ આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવ?...
પાક-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ સહિત લઘુમતી શરણાર્થીઓ માન્ય દસ્તાવેજો વગર પણ ભારતમાં રહી શકશે: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવ?...
શરજીલ ઇમામ, ઉમર ખાલિદની જામીન અરજી ફગાવતી વખતે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઇકોર્ટે 2 સપ્ટેમ્બરનાં રોજ 2020નાં દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કાવતરાં મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી ?...
દિલ્હી રમખાણોના કેસમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ સહિત નવ આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
દિલ્હી હાઇકોર્ટે 2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણોના કેસમાં એક મોટો નિર્ણય આપતાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત કુલ નવ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ નવી?...
CAA અંતર્ગત 151 શરણાર્થીઓને અપાશે નાગરિકતા, ગુજરાત સરકારે કર્યું વિશેષ સમારોહનું આયોજન: ગૃહમંત્રી શાહ પણ હાજર રહેશે
મોદી સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત ગુજરાત સરકારે 151 વ્યક્તિઓને નાગરિકતા (Citizenship) આપવાની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એલાન કર્યું હતું. જે અનુસાર, પાડોશી દે?...