નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રામ નવમીની ઉજવણી
નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા.25-03-26 બુધવારના રોજ શ્રી રામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે "રામ નવમી" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાનાં-નાનાં ભૂ...
‘ધુરંધર’ વિવાદ : રણવીર સિંહની વાયરલ તસવીર ફેક, નિર્માતા આદિત્ય ધરે આપી સ્પષ્ટતા
ફિલ્મ ‘Dhurandhar’ને લઈને સોશિયલ મીડિયા પર ઉઠેલા વિવાદ વચ્ચે નિર્દેશક-નિર્માતા આદિત્ય ધરએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. ફિલ્મના બીજા ભાગના એક દૃશ્યને લઈને એવી એડિટેડ તસવીરો વાયરલ થઈ હતી જેમાં અભિન...
સિહોર તાલુકાના ગઢુલા ગામમાં રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે સાકાર થશે આંતરિક પેયજળ યોજના
સરકારની ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગઢુલા ગામમાં રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના સાકાર થશે, જેનું ખાતમુહૂર્ત જિલ્લા સમાહર્ત?...
ગુજરાત : GUJCTOC હવે માત્ર સંગઠિત ગુનાઓ પર કેન્દ્રિત રહેશે, અશાંત વિસ્તારો હવે ‘નિર્દેશિત વિસ્તારો’ થયા
ગુજરાત વિધાનસભાના 25 માર્ચ 2026ના સત્રના અંતિમ દિવસે બે મહત્વપૂર્ણ સુધારા બિલ પસાર કરવામાં આવ્યા, જે રાજ્યના કાયદાકીય માળખામાં મોટા ફેરફારો લાવે છે. આ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારના ન?...
સુપ્રીમ કોર્ટે કહ્યું : કાયમી કમિશનથી વંચિત રહી ગયેલી મહિલા અધિકારીઓને પેન્શનનો લાભ મળશે
સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી છે કે શોર્ટ સર્વિસ કમિશન (SSC) મહિલા અધિકારીઓ, જેમને કાયમી કમિશનથી વંચિત રાખવામાં આવ્યા હતા, તેમને પેન્શન અને નાણાકીય લાભ આપવાની ફરજ સરકારની રહેશે. આ માટે ?...
ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ, નકલી ડોક્ટરોની હવે ખેર નથી!
ગુજરાત સરકાર તબીબી સેવાઓની ગુણવત્તા સુધારવા અને નકલી ડોક્ટરો સામે લાલ આંખ કરવાના હેતુથી મહત્વપૂર્ણ કાયદાકીય પગલાં ઉતર્યું છે. રાજ્ય વિધાનસભામાં મંગળવારે ‘ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમ...
ગોપાલ ઈટાલિયાએ વિધાનસભામાં માફી માંગી : UCC ચર્ચા દરમિયાન હર્ષ સંઘવી અંગે કરેલા દાવા પડ્યા ખોટા
ગુજરાત વિધાનસભામાં UCC બિલ પર ચર્ચા દરમિયાન AAP MLA ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવી અંગે ખોટા દાવા કર્યા બાદ ગૃહમાં માફી માગવી પડી. ગુજરાત વિધાનસભામાં મંગળવારે (24 માર્ચ) યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પર ચર?...
ગુજરાતમાં અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મોટો ફેરફાર, હવે નવી હેલ્ધી મેનુ સાથે બાળકોને પોષણ
ગુજરાત સરકાર દ્વારા બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને અલ્પાહાર અને મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગે ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત આ નિર?...
છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ઝટકો, ટોચના કમાન્ડર પાપા રાવનું આત્મસમર્પણ
ભારત સરકારના નક્સલ-મુક્ત અભિયાન હેઠળ છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. છેલ્લા ત્રણ દાયકાથી આતંકનો પર્યાય બનેલા માઓવાદી સંગઠનના ટોચના કમાન્ડર પાપા રાવએ 24 માર્ચે ...
CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ
દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમા...