પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરો પર કડક કાર્યવાહી : ડિપોર્ટેશનની તૈયારી, ભ્રષ્ટાચાર સામે પણ એક્શન
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર વસવાટ અને ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી એ જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ અને મતદાર યાદ...
નેપાળમાં ભ્રષ્ટાચાર સામે મોટો પ્રહાર : ‘સંપત્તિ તપાસ પંચ’ની રચના, પૂર્વ PMથી અધિકારીઓ સુધી તપાસ
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. બાલેન શાહ સરકાર દ્વારા ‘સંપત્તિ તપાસ પંચ’ (Property Investigation Commission)ની રચના કરવામાં આવી છે, જે દેશના વર્તમાન અને પૂર્વ વડ?...
CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ
દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમા...
AAPમાં ‘ભાજપથી પણ વધુ ભ્રષ્ટાચાર’ના આક્ષેપો, સહ-પ્રભારીનું રાજીનામું; પક્ષ પર ‘ગુંડારાજ’ ચલાવવાનો ગંભીર આરોપ
મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘પરિવર્તન સભા’ દરમિયાન ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. એક તરફ મંચ પરથી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પરિ...
‘ઘૂસણખોરોને વીણી વીણીને બહાર કાઢીશું, બંગાળને ભય, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરીથી મુક્ત કરીશું’ : અમિત શાહ
પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર કડક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં બંગાળ ભય, ભ્રષ્ટાચા?...
‘ચૂંટણીઓ ટાળવા સરકાર પ્રેરિત હત્યા કરાવી’: ઉસ્માન હાદીના ભાઈનો યુનુસ સરકાર પર આરોપ
બાંગ્લાદેશમાં જુલાઈ 2024ના કથિત વિદ્યાર્થી આંદોલનના મુખ્ય સૂત્રધાર અને કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ દેશભરમાં અસ્થિરતા અને હિંસા વધી ગઈ છે. હવે આ મામલે ઉસ્માન હાદીના ભાઈએ મોહમ્મ?...
નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખનો 50 સમર્થકો સાથે કેસરિયો
ખેડા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીને એક મોટો રાજકીય ધક્કો લાગ્યો છે, કારણ કે માલધારી સમાજના અગ્રણી નેતા રાજુભાઈ રબારી તેમના લગભગ 50 સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. રાજુભાઈ રબારીના ભાજપમાં પ્?...
વાલોડ તાલુકાના ૧૦૦ કરોડના ભ્રષ્ટાચારમાં તપાસનો ધમધમાટ
જિલ્લા કક્ષાએથી અધિકારીઓની ત્રણ સભ્યોની બનેલ ટીમ બુધવારે બપોરે 12:00 કલાકની આસપાસ દાદરીયા ખાતેના ઉપલા ફળિયામાં વિકાસના કામોના સ્થળ માપો લીધા હતા અને જેનો રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળી રહે ...
યાત્રાધામ ડાકોરમાં નવા જ બનેલા પુલ પરથી ભ્રષ્ટાચારના પોપડા પડવા લાગ્યા
ડાકોર હાઇવે પરના ઓવરબ્રિજ ની પરિસ્થિતિ એક જ વર્ષમાં એવી કથળી ગઈ કે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની ગયેલ છે. ડાકોર ઓવરબ્રિજ બન્યે હજુ માંડ એક વર્ષ થયું છે ત્યાં તો બ્રીજની નીચે પ્લાસ્ટર પોપડા ?...
કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સગાવાદની ગેરંટી આપે છે : મોદી
કોંગ્રેસ ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ અને સગાવાદની ગેરંટી આપે છે તેમ જણાવી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે હરિયાણાના લોકોને શાસક પક્ષ ભાજપને સતત ત્રીજી વખત સત્તામાં લાવવાની ?...