દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને લઈ ચીક્દા તાલુકામાં કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
આગામી 26/02/2026ના રોજ Dediapada ખાતે યોજાનાર આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે આજે ચીક્દા તાલુકાના જિલ્લા પંચાયત બેઠક હોલ ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્ર...
PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા ધામે પૂજા, ડેડિયાપાડામાં સંબોધન શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ફરી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે તેઓ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં હાજરી આપી હતી. હવે તેઓ ગુજરાતના આદિવાસી પટ?...
દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
નિવાલ્દા ગામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સશક્ત નારીથી સમૃદ્ધ ભારત અંગે માર્ગદર્શન અપાયું. સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ વિકાસ સપ્તાહ–૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીય?...
નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ નિલભાઈ રાવ ની ઉપસ્તીથી માં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરિષાબેન વસાવા તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્...
નર્મદા જિલ્લામાં શિક્ષણનો નવો સૂર્યોદય: નીલભાઈ રાવની આગેવાનીમાં 19,319 આદિવાસી વિદ્યાર્થીઓ માટે 75,604 નોટબુકનું વિતરણ
ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ખાતે ચિકદા ગામે થઈ, જે 1 ઓગસ્ટ, 2025 સુધી પ...
નર્મદા જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીએ ઉજવાશે
ભારતના ૭૬મા પ્રજાસત્તાક પર્વ-૨૦૨૫ની ૨૬ મી જાન્યુઆરી નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે રવિવારે સવારે ૯-૦૦ કલાકે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના હસ્તે રાષ્ટ?...
દેડિયાપાડા તાલુકાના ચીકદા અને સાગબારાના કોલવાણ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લામાં ૧૦ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સંપન્ન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે તા.૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૪થી શરૂ થયેલા ૧૦ મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રના ભાગરૂપે નર?...
નર્મદા જિલ્લાના નાગરિકો સહેલાઈથી આધારકાર્ડ અપડેટ કરી શકે એના માટે તાલુકાઓમાં વિવિધ કેન્દ્ર ઊભા કરાયા
નર્મદા જિલ્લાના નાગરિકો સહેલાઈથી આધાર કાર્ડ અપડેટ કરી શકે એના માટે જિલ્લામાં તાલુકાઓમાં વિવિધ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં તાલુકા પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પસંદ કરી આધારકાર્ડ અપડેટની...