ચૈતર વસાવા અને AAPની ‘ભીલ રાષ્ટ્ર’ની માંગ સામે વિવાદ, રાષ્ટ્રની અખંડિતતા પર સવાલ
ગુજરાતના રાજકારણમાં હાલમાં આદિવાસી હકો, અલગ રાજ્ય અને કથિત ‘ભીલ રાષ્ટ્ર’ના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની રાજકીય લાઇનને લઈને રાષ?...
વરસાદી વાવાઝોડા વચ્ચે ૧૦૮ની ટીમ બની ૭૫ વર્ષીય દાદી માટે જીવનદૂત
"જ્યાં આશા ધૂંધળી પડે છે, ત્યાં ૧૦૮ની સાઇરન આશાનું કિરણ બનીને પહોંચે છે." નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, ગુજરાત સરકારની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ?...
ચૈતર વસાવાને 7 વર્ષની સજા બાદ શું જશે ધારાસભ્ય પદ? જાણો કાયદો શું કહે છે?
ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે એક કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની કેદની સજા અને ₹25 હજ...
નર્મદા જિલ્લમાં દેડિયાપાડાના જુના મોઝદા ગામે PM કુસુમ યોજના હેઠળ રૂપિયા 62 કરોડના ખર્ચે નિર્મિત સોલાર પંપ કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી
વનવિભાગ દ્વારા ફૂલસર રેન્જમાં ઝાડોલી ખાતે નિર્માણ પામેલી ચેક પોસ્ટના નવીનીકરણનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુ?...
રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલે તાપી જિલ્લાની મુલાકાતે
રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) મંત્રી ઇશ્વરસિંહ પટેલે તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સાતકાશી ખાતે સ્થાપિત તાપી-કરજણ ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પમ્પિંગ સ્ટેશન નં. ૧, ૨ અન?...
દેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને લઈ ચીક્દા તાલુકામાં કાર્યકર્તાઓની બેઠક યોજાઈ
આગામી 26/02/2026ના રોજ Dediapada ખાતે યોજાનાર આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે આજે ચીક્દા તાલુકાના જિલ્લા પંચાયત બેઠક હોલ ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્ર...
PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા ધામે પૂજા, ડેડિયાપાડામાં સંબોધન શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ફરી ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે તેઓ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં હાજરી આપી હતી. હવે તેઓ ગુજરાતના આદિવાસી પટ?...
દેડિયાપાડામાં નારી વંદના કાર્યક્રમમાં સ્વસહાય જૂથોને આર્થિક સહાયનું વિતરણ
પીઠા ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત બહેનોએ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન ના પ્રેરક ઉદબોધનને નિહાળ્યું મહિલા સશક્તિકરણની જીવાદોરી સમાન સખીમંડળોની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે દેડિયાપાડાના પી?...
દેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
આદિવાસી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરીને સારુ ઉત્પાદન અને આવક મેળવી રહ્યાં છે – સાંસદ મનસુખભાઈ વસાવા મહાનુભાવોના હસ્તે ખેતીક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી ...
દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આવાસ ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં યોજાયો
વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેના ભાગરૂપે આજરોજ દેડિયાપાડાન?...