મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ઈંધણ બચત પર ભાર : સંસદીય સમિતિઓને દિલ્હી બહાર પ્રવાસ ટાળવાની સૂચના
મધ્ય પૂર્વમાં યુદ્ધની શક્યતા અને ઊર્જા સંકટની આશંકાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા ઈંધણ બચત માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ સંદર્ભમાં સંસદીય સમિતિઓને પણ અનૌપચારિક રી?...
અરવિંદ કેજરીવાલનો મોટો નિર્ણય : દિલ્હી હાઇકોર્ટમાં હાજર નહીં રહેવા જાહેર કર્યો ‘સત્યાગ્રહ’
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલએ દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તેમની કોર્ટમાં ન તો વ્યક્તિગત રી?...
રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ
દિલ્હીની રાજનીતિમાં આજે એક મોટો રાજકીય પલટો જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સાથેના લાંબા અણબનાવ બાદ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા છે. ભાજપના રાષ...
રાઘવ ચઢ્ઢાનો મોટો નિર્ણય : AAP છોડીને BJPમાં જોડાવાની જાહેરાત, રાજકીય વર્તુળોમાં ખળભળાટ
દેશની રાજનીતિમાં મોટો ઉથલપાથલ સર્જે તેવો નિર્ણય સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર કર્યું છે કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. દિલ્હીમાં યો?...
રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ તેજ : પંજાબમાં Z+ સુરક્ષા પાછી, કેન્દ્રે આપી Z કેટેગરી સુરક્ષા
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચેના સંબંધોમાં તણાવ હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. પંજાબની ભગવંત માન સરકાર દ્વારા તેમની Z+ સુરક્ષા પાછી ખેંચી લેત?...
AAPમાં આંતરિક સંઘર્ષ તેજ : રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને સીધો સવાલ, જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?
આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક મતભેદો હવે ખુલ્લા મેદાનમાં આવી ગયા છે. પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલતા રાજકીય ગરમાવો વધ્યો છે. રાજ્યસભ?...
રાજ્યસભામાં મોટો ફેરફાર : આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા
દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે (2 એપ્રિલ) આ અંગે સત્તા?...
CAG રિપોર્ટ : બજેટ કરતાં 342% વધુ પૈસાનો ધુમાડો કરીને કેજરીવાલે બાંધ્યો હતો શીશમહેલ
દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશન મામલે ફરી એકવાર વિવાદ ઉછળ્યો છે. ‘શીશમહેલ’ તરીકે ઓળખાતા આ બંગલાના નવીનીકરણ પર થયેલા ખર્ચ અંગે CAGના રિપોર્ટમા...