બે વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ શિવરાજપુર દરિયાકિનારાની સુંદરતા માણી
VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે. શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરા?...
દ્વારકા પહોંચી ASIની ટીમ, જગત મંદિરની આસપાસ અને ગોમતી કિનારે હાથ ધરશે સરવે
દ્વારકા જગત મંદિર વિસ્તારમાં ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા પ્રાચીન અવશેષોની શોધ માટે વિશાળ અભિયાન શરૂ થયું છે. તાજેતરમાં ASIએ જગત મંદિરના પરિસર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યોજા...
દ્વારકા બાદ શ્રીકૃષ્ણના વધુ એક પવિત્ર સ્થળે નવુ નિર્માણ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતું મિલન
ગુજરાતે છેલ્લા થોડાં વર્ષોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રાધામોના વિકાસને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે, જેમાં દ્વારકા, પાવાગઢ, અમ્બાજી અને બહુચરાજી જેવા તીર્થોનું કાયાપલટ થઈ ચૂકી છે. હવે આ ?...
દિલ્હી બ્લાસ્ટ બાદ કોડીનાર દરગાહમાંથી ઘાતક હથિયારો જપ્ત, મુંજાવરની ધરપકડ
દિલ્લી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં શરૂ કરાયેલ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા વિસ્તારમાં આવેલી હઝરત કચ?...
દ્વારકાના ખંભાળિયામાં જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા ફહેરાયા, પોલીસએ નોંધ્યો કેસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં 5 ઑક્ટોબરના રોજ 11મી શરીફની ઈદ નિમિત્તે કાઢવામાં આવેલા જુલૂસ દરમિયાન પેલેસ્ટાઇનના ઝંડા પ્રદર્શિત થવાના બનાવે તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. સોશિય...
દ્વારકાના ખંભાળિયામાં ખ્રિસ્તી ધર્માંતરણ મામલે ત્રણની ધરપકડ, હિંદુઓને પ્રલોભનો આપવાની ફરિયાદ
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ખ્રિસ્તી ધર્માંતરણની ફરિયાદ સામે આવતા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે અને ત્રણ વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે. આ કેસના આરોપીઓમાં નેપાળી દંપતી—દીપક રઘુવીરસ...
જન્માષ્ટમીના દિવસે જગત મંદિરમાં ક્યારે કરી શકાશે દર્શન? જાણો મંગળા આરતીનો સમય
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા સ્થિત જગત મંદિરમાં આ પર્વની ભવ્ય ઉજવણી માટે નિત્યક્રમની વિગતવાર જાહેરાત પૂજારીઓ દ...
યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
ગોમતી નદીમાં અવારનવાર ડૂબી જવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ગ...
દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં UAW દ્વારા કરવામાં આવી રહ્યુ છે ખોદકામ, સર્વે ટીમમાં 3 મહિલા ડાઇવર્સ સામેલ
દ્વારકા ઐતિહાસિક, પુરાતત્વીય અને સાંસ્કૃતિક રીતે ભારતમાં એક મહત્વપૂર્ણ સ્થળ છે. પ્રાચીન ગ્રંથોમાં તેના ઉલ્લેખને કારણે, તે લાંબા સમયથી સંશોધનનો વિષય રહ્યો છે. ઘણા ઇતિહાસકારો અને પુરાતત્વવ?...
‘દ્વારકા’ ને કેમ કહેવાય છે મોક્ષનું દ્વાર ? જાણો નામ પાછળનું રહસ્ય!
દ્વારકા નામ સંસ્કૃત શબ્દો "દ્વાર" (દ્વાર અથવા પ્રવેશદ્વાર) અને "કા" (સ્થળ અથવા સ્થળ) પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ "સ્વર્ગ અથવા મુક્તિનો પ્રવેશદ્વાર" થાય છે, તેને "દેવભૂમિ" કહેવામાં આવે છે કારણ ક?...