અમદાવાદ-ગાંધીનગરના 25 એન્ટ્રી પોઈન્ટ બનશે હરિયાળા, અમિત શાહની સૂચનાથી 6000 વૃક્ષો વાવવાની તૈયારી
અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો હવે માત્ર સામાન્ય રસ્તા નહીં રહે, પરંતુ હરિયાળી અને ફૂલોના રંગોથી ઓળખાતા આકર્ષક પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમ?...
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ
સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ થયેલ છે.સંશોધન અને તાલીમ કાર્યક્રમો સંદર્ભે બન્ને સંસ્થાઓના વડાઓ દ્વારા સમજૂ...
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ક?...
પ્રકૃતિ સંરક્ષણ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ, PM મોદીએ સંસ્કૃત શ્લોકથી આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના સાપ્તાહિક ‘સુભાષિતમ્’ સંદેશ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર...
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
નાનીબોરૂ ગામે ભાગવત સપ્તાહ સાથે વ્યાપક વૃક્ષારોપણ અભિયાનનો સંકલ્પ થયો છે. વ્યાસપીઠ પરથી વિશ્વાનંદ માતાજીએ જણાવ્યું કે, શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય ?...
ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝન
ભાવિ પેઢીને ગ્રીન કવરની સાથે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ આપવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરાયો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા કર...
ઈંધણ બચત માટે PM મોદીનો મોટો સંદેશ : બે ગાડીના કાફલા સાથે કેબિનેટ બેઠકમાં પહોંચ્યા, નેતાઓએ પણ ઘટાડ્યા કાફલા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક સ્તરે ઈંધણના વધતા-ઘટતા ભાવ વચ્ચે ભારત સરકારે ઈંધણ બચતને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. આ દિશામાં સૌથી મોટું ઉદાહરણ નરેન્દ્ર મોદીએ આપ્યું છે, જે?...
પીપાવાવ પોર્ટ વિસ્તરણને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, NGTના આદેશમાં દખલ કરવાનો ઇનકાર
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે મોટો રસ્તો સાફ થયો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સને પડકાર?...
દુષિત કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડતા લક્ષ્મી ડાઇંગ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
ખેડા-નડિયાદ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કઠવાડા ગામની સીમમાં ચાલતા “લક્ષ્મી ડાઇંગ” નામના પ્રોસેસ હાઉસ પર રેડ કરી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત દુષિત પાણી ?...
ગુજરાત બન્યું યાયાવર પક્ષીઓનું સ્વર્ગ : 2025-26માં 35 લાખથી વધુ પક્ષીઓનું આગમન
ગુજરાત તેની અનુકૂળ આબોહવા, સુરક્ષિત પર્યાવરણ અને વિશાળ જળાશયો કારણે હવે દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 5 રામસર સાઇટ્સ, નડાબેટ અને કચ?...