અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ...
‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધમાકો : પ્રથમ દિવસે દુનિયામાં 237 કરોડ કમાનારી પહેલી બોલીવૂડ ફિલ્મ
બોલીવૂડમાં નવા ઈતિહાસની રચના કરતા Dhurandhar: The Revenge (ધુરંધર 2) એ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધુરંધર પ્રદર્શન કર્યું છે. Ranveer Singh સ્ટારર આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ₹236.63 કરોડથી ₹237 કરોડ સુધીની કમાણી ?...
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’નું નવું પોસ્ટર રિલીઝ, અવાજ સાંભળી ફેન્સ ભાવુક
બોલિવૂડના 'હીમેન' તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા. તેમના નિધનથી સમગ્ર ભારતીય સિનેમા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ધર્મેન્દ?...
ફિલ્મ ‘હક’ વિરુદ્ધ શાહબાનોની પુત્રીએ કરેલી અરજી મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ફગાવી
મધ્ય પ્રદેશ હાઇકોર્ટે શાહ બાનો બેગમની દીકરી સિદ્દીકા બેગમ ખાનની અરજી ફગાવી દીધી છે, જેમાં ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ ‘હક’ના રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. જસ્?...
‘3 Idiots’ ફેમ એક્ટરનું 91વર્ષની ઉંમરે અવસાન, એક ડાયલોગથી મળી ખ્યાતિ
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાન, આર. માધવન અને શરમન જોશી અભિનીત સુપરહિટ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ કરીને લોકપ્રિય બનેલા દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર હવે આ દુનિ?...
પીઢ અભિનેત્રી સરોજા દેવીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
ફિલ્મ જગતમાં એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે – દક્ષિણ ભારતીય સિનેમાની પાયોનિયર અને પ્રખર અભિનેત્રી બી. સરોજા દેવીનું 87 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 14 જુલાઈ 2025ના રોજ બેંગલુરુ સ્થિત પોત?...
રણબીર કપૂરની ‘Animal’ અને વિક્કી કૌશલની ‘Sam Bahadur’ વચ્ચે ટક્કર, જાણો બોક્સ ઓફિસ પર કોણ છે આગળ?
બોક્સ ઓફિસ રેસમાં એનિમલ અને સામ બહાદુરમાંથી કઈ ફિલ્મ આગળ? બોક્સ ઓફિસ પર આ વર્ષે ઘણી મોટી ફિલ્મોનો ક્લેશ થયો છે. 11 ઓગસ્ટ 2023એ એક જ દિવસ અને તારીખ પર સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની ઓએમજી 2 રિલીઝ ?...
“બેડરુમ સીન” મામલે ‘લિયો’ ફિલ્મના અભિનેતા સામે નોંંધાયો કેસ, પોતાની વાત પર અડગ રહી કહ્યું- માફી નહી માગુ
તૃષા કૃષ્ણન પર અપમાનજનક ટિપ્પણી કરીને મન્સૂર અલી ખાન પહેલેથી જ ગંભીર મુશ્કેલીમાં છે. હવે પોલીસે પણ તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ 'લિયો'મા?...
Oscar 2024: મલયાલમ ફિલ્મ ‘2018 એવરીવન ઇસ અ હીરો’ને ઓસ્કારમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી મળી
ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ 2024માં મલયાલમ ફિલ્મ '2018 એવરીવન ઇસ અ હીરો'ને મોકલવામાં આવશે. આ અંગે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ માહિતી આપી હતી. ફિલ્મ 2018 એવરીવન ઇસ અ હીરો વર્ષ 2018માં કેરલમાં આવેલા પૂરની સ્ટો?...