CM ભૂપેન્દ્ર પટેલે મહાનગરો-નગરોને બહુવિધ વિકાસ કામો માટે રૂ.4179 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં પરિવર્તનશીલ વિકાસ અને નાગરિકોનું સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2025ને "શહેરી વિકાસ વર્ષ" તરીકે ઉજવવાની જાહેરાત અંતર્ગત...
ગાંધીનગર: CMની સરકારી કચેરીમાં અચાનક મુલાકાત, કામગીરી પર સમીક્ષા અને સૂચનો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત એ પ્રયાસમાં રહ્યા છે કે રાજ્યના તંત્રની કામગીરી નાગરિકહિતમાં વધુ અસરકારક બને અને સરકારી તંત્રમાં જવાબદારી અને જવાબદારીના ભાવને પ્રોત્સાહન મળે. આ ?...
સારા સંસ્કારોના સિંચનથી બાળકો માનવતાના રક્ષક અને રાષ્ટ્રના નિર્માતા બની શકે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ ત્યારે જ શક્ય છે, જ્યારે આપણે ભવિષ્યની પેઢીને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી નહીં, પરંતુ 'સજ્જન, સંવેદનશીલ અને સત્યવાદી માનવી' બનાવવાને પ્રાથમિકતા આપીએ ...
ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ. ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લા?...
છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં એક દલદોજ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે, જ્યાં એક રિક્ષાચાલકે એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક કર્યો હતો. આ ઘટના 18 જ?...
એમ. કે. શાહ લાટીવાળા ડી. એલ. એડ. કોલેજ મોડાસાનું બીજા વર્ષનું 100 ટકા પરિણામ
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ બીજુ વર્ષ 2025 ડી. એલ. એડ. નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં એમ કે શાહ લાટીવાળા કોલેજ નું 100 ટકા પરિણામ આવ્યું છે. પ્રથમ પાંચ તાલીમાર્થીમાં 1 પટેલ ક્?...
ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના સંબંધમાં વધુ વિગતો સામે આવી રહી છે. એક કાળા રંગની કિયા સેલ્ટોસ કાર (નંબર GJ03 MR 4783) પૂરઝડપે આવી રહી હતી અન?...
હજુ તો કઇ કર્યુ નથી, તો પણ પાકિસ્તાનનો પરસેવો છુટી ગયો- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સેક્ટર 17થી મહાત્મા મંદિર સુધીનો 2.5 કિમીનો રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદીએ સંબોધિત ક...
જાણો ગાંધીનગરનો ઇતિહાસ, તેનું જૂનું નામ શું હતું અને તે ગુજરાત રાજ્યનું પાટનગર કેવી રીતે બન્યું?
ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે, એ જ ગુજરાત જ્યાં સ્વતંત્રતા સંગ્રામે એક નવો ઇતિહાસ લખ્યો હતો. આ શહેર અમદાવાદની ઉત્તરે સાબરમતીના કિનારે આવેલું એક સુંદર શહેર છે. આ શહેરને હરિત નગર અથવા ગ્ર...
કર્ણાવતી, ગાંધીનગર, હિંમતનગર વિસ્તારની તબીબી વિદ્યાશાખાના કુલ 16 કોલેજમાંથી 165 વિદ્યાર્થી અને અધ્યાપક શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાં જીવન જીવ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત ધનવંતરી ટ્રસ્ટના માધ્યમથી શામળાજી મુકામે કુદરતના સાનિધ્યમાં તારીખ 7, 8 અને 9 માર્ચના રોજ સેવા સંવેદના શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં કર્ણાવતી. ગા?...