છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ વિસ્તારમાં એક દલદોજ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે, જ્યાં એક રિક્ષાચાલકે એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક કર્યો હતો. આ ઘટના 18 જ?...
એમ. કે. શાહ લાટીવાળા ડી. એલ. એડ. કોલેજ મોડાસાનું બીજા વર્ષનું 100 ટકા પરિણામ
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ બીજુ વર્ષ 2025 ડી. એલ. એડ. નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં એમ કે શાહ લાટીવાળા કોલેજ નું 100 ટકા પરિણામ આવ્યું છે. પ્રથમ પાંચ તાલીમાર્થીમાં 1 પટેલ ક્?...
ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના સંબંધમાં વધુ વિગતો સામે આવી રહી છે. એક કાળા રંગની કિયા સેલ્ટોસ કાર (નંબર GJ03 MR 4783) પૂરઝડપે આવી રહી હતી અન?...
હજુ તો કઇ કર્યુ નથી, તો પણ પાકિસ્તાનનો પરસેવો છુટી ગયો- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સેક્ટર 17થી મહાત્મા મંદિર સુધીનો 2.5 કિમીનો રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદીએ સંબોધિત ક...
જાણો ગાંધીનગરનો ઇતિહાસ, તેનું જૂનું નામ શું હતું અને તે ગુજરાત રાજ્યનું પાટનગર કેવી રીતે બન્યું?
ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે, એ જ ગુજરાત જ્યાં સ્વતંત્રતા સંગ્રામે એક નવો ઇતિહાસ લખ્યો હતો. આ શહેર અમદાવાદની ઉત્તરે સાબરમતીના કિનારે આવેલું એક સુંદર શહેર છે. આ શહેરને હરિત નગર અથવા ગ્ર...
કર્ણાવતી, ગાંધીનગર, હિંમતનગર વિસ્તારની તબીબી વિદ્યાશાખાના કુલ 16 કોલેજમાંથી 165 વિદ્યાર્થી અને અધ્યાપક શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાં જીવન જીવ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત ધનવંતરી ટ્રસ્ટના માધ્યમથી શામળાજી મુકામે કુદરતના સાનિધ્યમાં તારીખ 7, 8 અને 9 માર્ચના રોજ સેવા સંવેદના શિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં કર્ણાવતી. ગા?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગાંધીનગર ખાતે ૧૦૮ શાખા સાથે સંઘ શતાબ્દી સંગમ યોજાયો
રામકથા મેદાનમાં આયોજિત સંગમમાં દિવ્યાંગ, તેમજ બહેનો સહિત ૨,૦૦૮ યુવા સ્વંયસેવકો સહભાગી થયા વિવિધ સંસ્થાઓના રાષ્ટ્રીય- આધ્યાત્મિક વિચારના પુસ્તક વેચાણ અને ગૌ આધારિત ઉત્પાદનના સ્ટોલ નગરજન?...
બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઇ રહેલા અમાનુષી અત્યાચારોના વિરુદ્ધમાં આવતીકાલે ગાંધીનગર ખાતે જાહેર ધરણા-આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાશે
ખૂબ લાંબા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈ-બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ-મિલકતની પણ ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ અત્યાચારોનો સખત વિરોધ કરવા સના...
ગાંધીનગર ખાતે યોજયેલ “GRIP સમિટ 2024” માં સર ટી હોસ્પિટલના બાળકોના વિભાગ વડા દ્વારા આપયેલ પ્રેસેન્ટેશન રાજ્યમાં બીજા ક્રમાંકે
GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત "GRIP સમિટ 2024" માં સર ટી જનરલ હોસ્પિટલ , આર.ડી.ડી ઝોનના પ્રાદેશિક પ્રોગ્રામ કોઓર્ડિનેટર (RPC) , SHSRC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એ.એમ.કાદરી અને તેમની ટીમે...
ગાંધીનગર ના દર્શનાર્થીને નડ્યો અકસ્માત
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ના ટાકાટુકા ગામ નજીક ગત રાત્રે ડ્રાંઇવરે સ્ટીયરિંગ પર થી કાબુ ગુમાવતાં ગાડી નાગણેશ્વરી મંદિર પરિસર ની 3ફૂટ ઊંચી દીવાલ તોડી ગાડી અંદર ઘૂસી જતાં અકસ્માત સર્જા?...