ગેસ અને વીજળી બચાવવા સરકારના નવા પગલાં, સિલિન્ડર બુકિંગ સમય વધારાયો
રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી. રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત ?...
ભાગીને લગ્ન કરનારાઓ સામે સરકારનું કડક વલણ, મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ભાગીને થતાં લગ્ન અને પ્રેમલગ્નને લઈને રાજ્ય સરકાર હવે વધુ કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે. સરકાર મેરેજ રજીસ્ટ્રેશનના નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે, જેના કારણે આવન?...
ઈન્ડિગો પર સરકારનો કડક વલણ, ₹1000 કરોડના દંડ પર વિચાર : રિપોર્ટ
ઇન્ડિગો એરલાઇન્સમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ગંભીર અસંગતતાઓ—હજારો ફ્લાઇટ્સ રદ થવી, ભારે વિલંબ અને મુસાફરોને પડેલી ભારે હાલાકી—કારણે હવે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. નાગરિક ઉડ?...
લોકસભામાં સરકારની જાહેરાત : ઇન્ડિગો સામે કાર્યવાહી અને નવી એરલાઈન્સ ભારતમાં પ્રવેશ કરશે
ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ કરવાના અને દેશભરમાં હજારો મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડવાના મુદ્દે કેન્દ્ર સરકારે લોકસભામાં કડક વલણ દર્શાવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી ર?...
દરેક સ્માર્ટ ફોનમાં ‘સંચાર સાથી’ એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ સરકારે પરત ખેંચ્યો
તાજેતરમાં દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ગુનાઓને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે તમામ સ્માર્ટફોનમાં 'સંચાર સાથી' એપને ફરજિયાત રીતે પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ઓપ્પો, વિવો...
વિવાદ વચ્ચે સરકારની સ્પષ્ટતા : સંચાર સાથી એપ ફરજિયાત નહીં, ડિલીટ કરી શકાશે
સંચાર સાથી એપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો કે નહીં એ સંપૂર્ણપણે યુઝર્સની પસંદગી છે અને તેને મોબાઇલમાં રાખવી ફરજિયાત નથી. કેન્દ્...
ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા સરકારી ચિંતન શિબિરમાં સૂર ઉઠ્યો
રાજ્યમાં સ્થાપનાકાળથી રાજ્ય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં દારૂબંધી હળવી કરવાનો સૂર ઉઠ્યો છે. બે સિનિયર અધિકારીઓએ આ બાબતને સમર્થન આપ્યું છે, પણ આ બન્ને અધિકારીઓ કોના દ્વારા આ સૂચન થયું...
કચ્છમાં ગુનેગાર પર સરકારનો કડક એક્શન, ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલુ
કચ્છના અંજાર તાલુકામાં પ્રશાસને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોળી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજારના વિજયનગર કોળી વાસ વિસ્તારમાં વર્ષોથી મામલતદાર હસ્તકની સરક?...
સરકાર શ્રમ કાયદાઓને સરળ અને સુગમ બનાવવા માટે ચાર શ્રમ કોડને લાગૂ કર્યા
એક ઐતિહાસિક નિર્ણય હેઠળ, ભારત સરકારે જાહેરાત કરી છે કે ચાર શ્રમ કોડ વેતન સંહિતા, 2019; ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020; સામાજિક સુરક્ષા સંહિતા, 2020; અને વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સ...
સરકાર અને પક્ષ દ્વારા છત્તીસગઠ, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠાના પુર ગ્રસ્ત વિસ્તારમાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુની કિટ મોકલવામાં આવી
બનાસકાંઠામા પુરની સ્થિતિ સર્જાઇ હોવા છતા કોંગ્રેસના સાંસદ જનતા વચ્ચે પહોંચ્યા નથી તે આપણા માટે દુખદ છે. – રજનીભાઇ પટેલ રાજય સરકાર અને ભાજપા દ્વારા પંજાબમાં 11 -11 જેટલા વેગનોમા રાહત સામગ્રી ?...