ભારત-પાક. તણાવ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય, IPL 2025ને લઈને આપ્યું મોટું અપડેટ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝન 18 ને અધવચ્ચેથી જ સ્થગિત કરી દેવાઈ છે. આજથી હવે આગામી તમામ મેચો રદ કરાઇ છે. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની...
ગભરાવાની કોઈ જરૂર નથી, ભારત પાસે ઈંધણનો પ્રયાપ્ત જથ્થો, દેશને ઇન્ડિયન ઓઇલનો મેસેજ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ દેશવાસીઓને આશ્વાસન આપ્યુ છે કે દેશભરમાં ઇંધણ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી કોઈપણ પ્રકારની ગભરાટભરી ખરીદી કરવાની જરૂર નથી. કંપનીએ શુક્રવારે સ?...
મુસાફરી આરામદાયક રહેશે, અમદાવાદ-ધોલેરા સહિત દેશમાં વધુ 20 એક્સપ્રેસ-વે બનશે
દેશમાં કનેક્ટિવિટી સુધારવા માટે ઘણા એક્સપ્રેસ-વે બનાવવામાં આવી રહ્યા છે. આ એક્સપ્રેસવે દેશભરના રાજ્યોને જોડવાનું કામ કરશે. તેમના નિર્માણથી રાજ્યોમાં બિઝનેસને પણ વેગ મળશે. દેશભરમાં અનેક ?...
ઇન્ડિગો અને એર ઇન્ડિયા લીધો મોટો નિર્ણય, રાજકોટ સહિત આ ફ્લાઈટ કરી રદ, જાણો વિગત
22 એપ્રિલના થયેલાં પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી અને ભારતે પાકિસ્તાન અને પીઓકેના નવ આતંકી ઠેકાણા નષ્ટ કરી દીધા છે. આ બાદથી પાકિસ્તાન તરફથી ભારતન?...
ઝૂકેંગે નહીં રુકેંગે નહીં, અનુપમ ખેરે શેર કર્યો પાકિસ્તાની ડ્રોન ન્યુટ્રલાઇઝનો લાઈવ વીડિયો
પાકિસ્તાનના ડ્રોનને ન્યૂટ્રલાઇઝ કર્યા નો વીડિયો જોયા પછી અનુપમ ખેરે તાત્કાલિક તેના ભાઈને ફોન કર્યો. અનુપમ ખેર કાશ્મીરી છે અને તેમના ઘણા સંબંધીઓ હજુ પણ જમ્મુ અને કાશ્મીરમાં રહે છે. જ્યારે પ?...
CAના વિદ્યાર્થીઓ ખાસ વાંચે, ભારત-પાક. તણાવ વચ્ચે ICAIએ લીધો મોટો નિર્ણય
ભારત-પાકિસ્તાન યુદ્ધના તણાવના કારણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે દેશની હાલની સુરક્ષા પરિસ્થિતિ અને તણાવપૂર્ણ માહોલ...
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક શરૂ, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા
ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફ?...
પાકિસ્તાન સંઘર્ષ વધારવાનો પ્રયાસ કરશે તો જવાબ આપીશું: જયશંકરની વિવિધ દેશોના નેતા સાથે વાતચીત
જમ્મુ-કાશ્મીર સહિત ભારતના કેટલાક સરહદી વિસ્તારોમાં પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, જોકે ભારતીય સેનાએ તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. મળતા અહેવાલો મુ?...
માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો થયો પ્રારંભ
ગોહિલવાડનાં સુપ્રસિદ્ધ માંગલમાં તીર્થધામ ભગુડામાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પાટોત્સવનો પ્રારંભ થયો છે. અહીંયા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ, સંતવાણી લોકસાહિત્ય સાથે આગામી રવિવારે મોરારિબાપુની સ?...
નડિયાદમાં કુખ્યાત માસુમ મહિડા ફરી વિવાદમાં : એક પરણિતાની છેડતી કરતા પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું
નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓની છેડતી કરનાર અને ભૂતકાળ માં લવજેહાદ જેવા ગંભીર ગુના ને અંજામ આપનાર આરોપી માસુમ મહિડા વધુ એક વાર વિવાદમાં આવ્યો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક પરણિતાનું અ?...