“ઓપરેશન અભ્યાસ”ના બીજા તબક્કા બ્લેક આઉટમાં નવસારીવાસીઓનો મિશ્ર સહયોગ
જાહેર માર્ગો પર વાહનોની સતત અવરજવરથી માર્ગો પ્રકાશિત રહ્યા "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલના બીજા તબક્કામાં સાંજે 7.30 થી 8.00 દરમિયાન બ્લેક આઉટ કરવા અંગે નવસારી જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવ?...
‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, રાજનાથ સિંહે કહ્યું- અમે એવા લોકોને મારી નાખ્યા જેમણે…
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગઈકાલે રાત્રે, પીઓકે અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ઝડપી મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર?...
નવસારી મનપામાં કલેક્ટર, કમિશનર, એસપી અને સાંસદની હાજરીમાં યોજાઇ મોકડ્રીલ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી મહાનગર પાલિકામાં જીલ્?...
મોકડ્રિલ અંગે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ સિવિલ ડિફ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે સાંસદ વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 કાર્યક્રમ યોજાયો
પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય સાંસદ. વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજસ્થાનના મુખ્યમ?...
ભારત સામે પંગો મસૂદ અઝહરને ભારે પડ્યો, પૂરો પરિવાર સાફ, 14નાં મોત, પાકિસ્તાની મીડિયાનો દાવો
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની લિસ્ટમાં મસૂ?...
ગુજરાતની વતની છે ‘ઓપરેશન સિંદૂર’ને લીડ કરનાર આ અધિકારી
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આપી દીધો છે. આ ઓપરેશન ભારતીય સુરક્ષા દળો માટે એક દ્રઢ અને નિર્મમ જવાબરૂપ કાર્યવાહી રહી છે, જેમાં પાકિસ્તાન અને પાક અધિકૃ...
શું થયું, કઈ રીતે થયું, કેમ થયું અને હવે આગળ શું ? 5 પોઈન્ટમાં સમજો ઓપરેશન સિંદૂરની આખી કહાની
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓને નિશાન બનાવીને કરાયેલા આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે. પહેલગામ હુમલા પછી દેશ સતત પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાની માં?...
આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર
પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ ?...
ઓપરેશન સિંદૂર: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, અમેરિકા પણ સંપર્કમાં
ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છ?...