કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભ?...
નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌ પ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું
રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ...
અમદાવાદમાં ‘મિશન 5 મિલિયન ટ્રી’નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને આપ્યો હરિયાળા શહેરનો સંદેશ
વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સં...
ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ પર્યાવરણ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે BSF Gujarat Frontier દ્વારા સમગ્ર ફ્રન્ટિયર વિસ્તારમાં વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સ?...
ગુજરાત બન્યું યાયાવર પક્ષીઓનું સ્વર્ગ : 2025-26માં 35 લાખથી વધુ પક્ષીઓનું આગમન
ગુજરાત તેની અનુકૂળ આબોહવા, સુરક્ષિત પર્યાવરણ અને વિશાળ જળાશયો કારણે હવે દેશ-વિદેશના યાયાવર પક્ષીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 5 રામસર સાઇટ્સ, નડાબેટ અને કચ?...
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ‘ચકલી દિવસ’ ઉજવણી કરાઈ
ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા 'ચકલી દિવસ' ઉજવણી કરાઈ છે. પ્રચાર સંયોજક મૂકેશ પંડિત દ્વારા અહીંયા હોદ્દેદારોને ચકલી માળા ભેટ આપવામાં આવેલ. પ્રકૃતિ પર્યાવરણ જાગૃતિ અને ચકલી બચાવવાના...